મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા AMC દ્વારા તળાવમાં છોડવામાં આવી પોરાભક્ષક માછલીઓ

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે. ત્યારે મચ્છરો દ્વારા ફેલાતા રોગને અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા મહત્વનાં પગલા લેવામાં આવ્યા છે. હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા નરોડાના તળાવમાં પોરા ભક્ષક માછલીઓને છોડવામાં આવી છે. આ પણ વાંચો: શ્રાવણ પર સાવજ ? શું સિંહ ક્યારેય ઘાસ ખાય! સાવજનો ઘાસ ખાતો VIDEO થયો વાયરલ Web Stories […]

મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા AMC દ્વારા તળાવમાં છોડવામાં આવી પોરાભક્ષક માછલીઓ
Follow Us:
| Updated on: Aug 29, 2019 | 5:59 AM

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે. ત્યારે મચ્છરો દ્વારા ફેલાતા રોગને અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા મહત્વનાં પગલા લેવામાં આવ્યા છે. હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા નરોડાના તળાવમાં પોરા ભક્ષક માછલીઓને છોડવામાં આવી છે.

આ પણ વાંચો: શ્રાવણ પર સાવજ ? શું સિંહ ક્યારેય ઘાસ ખાય! સાવજનો ઘાસ ખાતો VIDEO થયો વાયરલ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જે તળાવના મચ્છર અને પોરાનો નાશ કરે છે. મહત્વનું છે કે જ્યારે જ્યારે શહેરના તળાવમાં પાણીનું પ્રમાણ ઘટે છે. ત્યારે રોગચાળો ફેલાવવાની શક્યતાઓ વધે છે અને ત્યારે ગપ્પી અને ગમ્પુશિયા જાતીની માછલીઓ છોડવામાં આવે છે. જેના આધારે રોગચાળાને ફેલાતો અટકાવી શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">