હોમ આઈસોલેશન માટે AMCની એડવાઈઝરી, બીજીવાર એન્ટીજન કે RTPCR ટેસ્ટ નહીં
હોમ આઈસોલેશન માટે AMCએ એક ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં રેપીડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટીવ આવનાર દર્દીને પોઝિટીવ ગણી હોમ આઈસોલેશનમાં રહેવું પડશે. એક વાર ટેસ્ટ કરવાનાર વ્યક્તિ બીજી વાર એન્ટીજન કે RTPCR ટેસ્ટ નહીં કરાવી શકે. હોમ આઈસોલેશનમાં રહેનાર દર્દીઓ એપેડેમીક નિયમોનો ભંગ કરતા હોવાનું સામે આવ્યું છે. પોઝિટીવ દર્દીઓ ઘર બહાર જઈ RTPCR […]
હોમ આઈસોલેશન માટે AMCએ એક ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં રેપીડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટીવ આવનાર દર્દીને પોઝિટીવ ગણી હોમ આઈસોલેશનમાં રહેવું પડશે. એક વાર ટેસ્ટ કરવાનાર વ્યક્તિ બીજી વાર એન્ટીજન કે RTPCR ટેસ્ટ નહીં કરાવી શકે. હોમ આઈસોલેશનમાં રહેનાર દર્દીઓ એપેડેમીક નિયમોનો ભંગ કરતા હોવાનું સામે આવ્યું છે. પોઝિટીવ દર્દીઓ ઘર બહાર જઈ RTPCR અને HRCT સ્કેન કરાવતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે જો દર્દીઓ ગાઈડલાઈનનો ભંગ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ભાજપે રાજ્ય પ્રભારીઓનું લિસ્ટ જાહેર કર્યું, જાણો ગુજરાતના પ્રભારી તરીકે કોની નિમણુંક થઈ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો