AMC એક્શનમાં: શહેરની બિન ઉપયોગી ટાંકીઓને ઉતારવાની કામગીરી શરૂ કરવાનો નિર્ણય

અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થયા બાદ પ્રશાસન હવે હરકતમાં આવ્યું છે. અને શહેરની બિન ઉપયોગી ટાંકીઓને ઉતારવાની કામગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે શહેરમાં કુલ 191 પાણીની ટાંકીઓ આવેલી છે. જેમાં 118 પાણીની ટાંકીઓનો ઉપયોગ થઈ રહ્યો છે. આ પણ વાંચો: ‘મહા’ એલર્ટ: રાજયમાં 15 NDRFની ટીમ તૈનાત, ભટીંડા, હરિયાણા […]

AMC એક્શનમાં: શહેરની બિન ઉપયોગી ટાંકીઓને ઉતારવાની કામગીરી શરૂ કરવાનો નિર્ણય
Follow Us:
| Updated on: Nov 04, 2019 | 6:05 PM

અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થયા બાદ પ્રશાસન હવે હરકતમાં આવ્યું છે. અને શહેરની બિન ઉપયોગી ટાંકીઓને ઉતારવાની કામગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે શહેરમાં કુલ 191 પાણીની ટાંકીઓ આવેલી છે. જેમાં 118 પાણીની ટાંકીઓનો ઉપયોગ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: ‘મહા’ એલર્ટ: રાજયમાં 15 NDRFની ટીમ તૈનાત, ભટીંડા, હરિયાણા અને પુનાથી 17 જેટલી ટીમ આવશે ગુજરાત

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

જ્યારે 73 જેટલી ટાંકીઓ ઔડા અને નગરપાલિકાઓ દ્વારા બનાવવામાં આવી છે જે ટાંકીઓ હાલ બિન ઉપયોગી છે. જેમાંથી 26 ટાંકીઓ ઉતારી લેવામાં આવી છે. તો વધારાની ટાંકીઓને ઉતારી દેવા માટે સુચના પણ હવે આપી દેવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">