બાબરી મસ્જિદ ધ્વસ્ત કેસના તમામ આરોપીઓ નિર્દોષ, પૂરતા પૂરવા નથી, મસ્જિદ તોડવાનુ કોઈ પૂર્વઆયોજિત કાવત્રુ નહીઃ સ્પે. સીબીઆઈકોર્ટ

સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે, અયોધ્યા બાબરી મસ્જિદ ધ્વસ્ત કેસનો ચૂકાદો આપતા તમામે તમામ 32 આરોપીઓને નિર્દોષ ઠરાવ્યા છે.  લખનૌ સ્થિત સીબીઆઈ સ્પેશિયલ કોર્ટના જજે ચૂકાદો આપતા કહ્યું કે, બાબરી મસ્જિદ ધ્વસ્ત અંગેના કેસમાં પૂરતા પૂરાવાઓ  નથી. મસ્જિદ તોડી પાડવાનુ કોઈ પૂર્વ આયોજિત કાવતરુ નહોતુ. આ કેસના વકિલોએ પત્રકારોને જણાવ્યુ હતું કે, કોર્ટે માન્યુ છે કે, બાબરી […]

બાબરી મસ્જિદ ધ્વસ્ત કેસના તમામ આરોપીઓ નિર્દોષ, પૂરતા પૂરવા નથી, મસ્જિદ તોડવાનુ કોઈ પૂર્વઆયોજિત કાવત્રુ નહીઃ સ્પે. સીબીઆઈકોર્ટ
Follow Us:
| Updated on: Sep 30, 2020 | 1:04 PM

સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે, અયોધ્યા બાબરી મસ્જિદ ધ્વસ્ત કેસનો ચૂકાદો આપતા તમામે તમામ 32 આરોપીઓને નિર્દોષ ઠરાવ્યા છે.  લખનૌ સ્થિત સીબીઆઈ સ્પેશિયલ કોર્ટના જજે ચૂકાદો આપતા કહ્યું કે, બાબરી મસ્જિદ ધ્વસ્ત અંગેના કેસમાં પૂરતા પૂરાવાઓ  નથી. મસ્જિદ તોડી પાડવાનુ કોઈ પૂર્વ આયોજિત કાવતરુ નહોતુ. આ કેસના વકિલોએ પત્રકારોને જણાવ્યુ હતું કે, કોર્ટે માન્યુ છે કે, બાબરી મસ્જિદનો ઢાચો અરાજક તત્વોએ તોડ્યો હતો.  નેતાઓએ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ  આ તત્વોએ પથ્થર મારો કર્યો હતો.

28 વર્ષ બાદ આપેલા ચૂકાદાને કારણે, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ કેન્દ્રિય પ્રધાનો મુરલી મનોહર જોષી, ઉમા ભારતી, ઉતર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણસિંહ, સાધ્વી ઋતભંરા, વિનય કટીયાર, રામ જન્મભૂમિના ચંપતરાય સહીતના 32 આરોપીઓને નિર્દોષ ઠરાવ્યા છે. આ કેસ કુલ 49 આરોપીઓ સામે નોંધાયો હતો. જો કે 17 આરોપીઓના કેસ ચાલવા સમયે સમયાતરે મૃત્યુ થયુ હતું.

નિર્દોષ છુટેલા 32 આરોપીઓ કોણ કોણ છે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, કલ્યાણસિંહ, ઉમા ભારતી, વિનય કટીયાર, સાધ્વી ઋતભરા, મહંત નૃત્ય ગોપાલ દાસ, ડો. રામ વિલાસ વેંદાતી, ચંપત રાય, મહંત ધર્મદાસ, સતીશ પ્રધાન, પવન કુમાર પાંડે, લલ્લુસિંહ, પ્રકાશ શર્મા, વિજય બહાદુર સિંહ, સંતોષ દુબે, ગાંધી યાદવ, રામજી ગુપ્તા, બ્રિજભૂષણ શરણ સિંહ, કમલેશ ત્રિપાઠી, રામચંદ્ર ખત્રી, જય ભગવાન ગોયલ, ઓમ પ્રકાશ પાડે, અમરનાથ ગોયલ, જયભાનસિવ, મહારાજ સ્વામી સાક્ષી, વિનયકુમાર રાય, નવીન શુક્લા, આર એન શ્રીવાસ્તવ, આચાર્ય ધર્મેન્દ્ર દેવ, સુધીરકુમાર કક્કડ, ધર્મેન્દ્ર ગુર્જર.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કેસ દરમિયાન મૃત્યુ પામેલ 17 વ્યક્તિ બાબરી મસ્જિદ તોડી પાડવાના મામલે કુલ 49 આરોપીઓ સામે કેસ દાખલ કરાયો હતો. જે પૈકી 17 આરોપીઓ કેસ નોંધાયો હતો ત્યારથી ચુકાદા સુધીના 28 વર્ષના સમયગાળામાં મૃત્યુ પામ્યા હતા. કયા કયા આરોપીઓના મૃત્યુ થયા છે તેના પર કરીએ એક નજર.

અશોક સિંધલ, ગિરિરાજ કિશોર, વિષ્ણુ હરી ડાલમિયા, મોરેશ્વાર સાવે, મહંત અવૈધનાથ, મહામંડલેશ્વર જગદીશ મુની મહારાજ, વૈકુઠલાલ શર્મા, પરમહસ રામચંદ્રદાસ, ડો. સતીશ નાગર, બાલાસાહેબ ઠાકરે, તત્કાલિન એસએસપી ડી બી રાય, રમેશ પ્રતાપસિંહ, મહાત્યાગી હરગોવિદ સિંહ, લક્ષ્મી નારાયણ દાસ, રામ નારાયણ દાસ, વિનોદ કુમાર બંસલ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">