અમદાવાદનો જન્મદિવસ: જાણો વર્લ્ડ હેરિટેજ સિટી વિશે કેટલીક અદભૂત વાતો

26 ફેબ્રુઆરી 1411ના રોજ આ શહેરના નિર્માણનો પાયો નંખાયો હતો. આજે આ શહેરમાં લાખો લોકો વસે છે અને લાખો લોકોના દિલમાં આ શહેર ધબકે છે.

અમદાવાદનો જન્મદિવસ: જાણો વર્લ્ડ હેરિટેજ સિટી વિશે કેટલીક અદભૂત વાતો
અમદાવાદનો આજે જન્મદિન
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 26, 2021 | 10:26 AM

26 ફેબ્રુઆરીનો આજનો દિવસ અમદાવાદીઓ અને દરેક ગુજરાતીઓ માટે ખુબ ખાસ છે. આજના દિવસે વર્ષ 1411માં અમદાવાદ શહેરની સ્થાપનાનો પાયો અહેમદશાહ બાદશાહે નાખ્યો હતો. આજના દિવસને અમદાવાદના જન્મદિવસ તરીકે ઓળખવામાં આવે છે. લાખો લોકોના ધબકારા દિવસભર આ શહેરમાં સંભળાય છે. અને દેશ વિદેશના લોકો આ શહેરની ગરિમા અને ઓળખને જાણવા માટે, શહેરની ધરતી પર ચાલતા ફરતા જોવા મળતા હોય છે. વર્લ્ડ હેરીટેજ સિટીનો દરજ્જો ધરાવતા આ શહેર વિશે ચાલો તમને જાનાવીએ કેટલી અજાણી વાતો.

1. 1885માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ બન્યા હતા.

2. વર્ષ 1887માં અમદાવાદ શહેરનો કુલ વિસ્તાર માત્ર 5.72 ચોરસ કિલોમીટર હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

3. 9 ફેબ્રુઆરી 1924થી 13 એપ્રિલ 1928 સુધી નગરપાલિકાના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા.

4. 1 જુલાઈ 1950માં અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની શરૂઆત થઇ.

5. ચિનુભાઈ ચિમનલાલ શેઠ અમદાવાદના પ્રથમ મેયર હતા.

6. અમદાવાદ શહેરના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર બી.પી.પટેલ રહ્યા.

7. 1951થી 1961માં અમદાવાદનો વિસ્તાર વધીને 92.98 ચોરસ કિલોમીટર થયો. 1971થી 1981માં જે વધીને 98.84 ચોરસ કિલોમીટર થઇ ગયો.

8. એક સમય એવો હતો જ્યારે અમદાવાદમાં 100થી પણ વધુ કાપડની મિલો કાર્યરત હતી. અને આ કારણે અમદાવાદ શહેરને માન્ચેસ્ટરની ઉપમા મળી હતી.

9. વર્ષ 1986માં અમદાવાદનું કુલ ક્ષેત્રફળ વધીને 190.84 ચોરસ કિલોમીટર થયું, બાદમાં 2008 પછી આ ક્ષેત્રફળ 466 ચોરસ કિલોમીટર થયું.

10. 14 જૂલાઈ 2017 ના દિવસે અમદાવાદ શહેરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ સિટીનો દરજજો આપવામાં આવ્યો. જે મોટી ઉપલબ્ધી ગણવામાં આવે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">