અમદાવાદનું પ્રખ્યાત લૉ-ગાર્ડન બજાર હવે રાત્રે ખુલ્લું નહીં રહે, મોટી સંખ્યામાં લોકો એકઠાં થતા હોવાથી તંત્ર દ્વારા લેવાયો નિર્ણય

અમદાવાદમાં મોડી રાત સુધી ખુલ્લું રહેતું લૉ-ગાર્ડન બજાર હવે સાંજે 6 વાગ્યા બાદ બંધ રહેશે. કોરોનાકાળમાં બજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી આ નિર્ણય લેવાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલા નિર્ણયને પગલે હવેથી બજાર બપોરે 12થી સાંજે 6 વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે. બજારમાં લોકોની ભીડને કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી રાત્રે બજાર […]

અમદાવાદનું પ્રખ્યાત લૉ-ગાર્ડન બજાર હવે રાત્રે ખુલ્લું નહીં રહે, મોટી સંખ્યામાં લોકો એકઠાં થતા હોવાથી તંત્ર દ્વારા લેવાયો નિર્ણય
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 26, 2020 | 6:18 PM

અમદાવાદમાં મોડી રાત સુધી ખુલ્લું રહેતું લૉ-ગાર્ડન બજાર હવે સાંજે 6 વાગ્યા બાદ બંધ રહેશે. કોરોનાકાળમાં બજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી આ નિર્ણય લેવાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલા નિર્ણયને પગલે હવેથી બજાર બપોરે 12થી સાંજે 6 વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે. બજારમાં લોકોની ભીડને કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી રાત્રે બજાર બંધ રહેશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચો: ઉકાઇ ડેમની જળસપાટીમાં સતત વધારો, ડેમના 10 દરવાજા ખોલી તાપી નદીમાં છોડાયું પાણી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">