અમદાવાદમાં કોરોનાની સામે કેવી રીતે લડી રહ્યું છે તંત્ર? જાણો કમિશનર વિજય નહેરાએ શું કહ્યું?
ગુજરાતમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં છે. કેવી રીતે કોરોના વાઈરસની સામે તંત્ર લડી રહ્યું છે તેની માહિતી મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આપી હતી. વિજય નહેરાએ માહિતી આપી કે તેઓ સતત ટેસ્ટિંગ વધારી રહ્યાં છે. આમ દરરોજ સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાંથી આવી રહ્યાં છે. જુઓ અમારો અહેવાલ.. Facebook પર તમામ મહત્વના સમાચાર […]
ગુજરાતમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં છે. કેવી રીતે કોરોના વાઈરસની સામે તંત્ર લડી રહ્યું છે તેની માહિતી મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આપી હતી. વિજય નહેરાએ માહિતી આપી કે તેઓ સતત ટેસ્ટિંગ વધારી રહ્યાં છે. આમ દરરોજ સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાંથી આવી રહ્યાં છે. જુઓ અમારો અહેવાલ..
આ પણ વાંચો : VIDEO: અમદાવાદમાં સાબરમતી જેલના બે કેદીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો