Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના 65 નવા કેસ, આજે એક પણ દર્દીનું મૃત્યુ નહીં, એક્ટીવ કેસ 2 હજારની અંદર

Corona Virus: રાજ્યમાં આજે 7 જુલાઈના રોજ કોરોનાના નવા 65 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે એક પણ દર્દીનુ મૃત્યુ થયું નથી.

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના 65 નવા કેસ, આજે એક પણ દર્દીનું મૃત્યુ નહીં, એક્ટીવ કેસ 2 હજારની અંદર
રચાનાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 9:44 PM

Gujarat corona Update: રાજ્યમાં કોરોના સામે રસીકરણ અભિયાન પણ પુરજોશમાં શરૂ છે તો બીજી બાજુ કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે 7 જુલાઈના રોજ સતત 10માં દિવસે 100થી ઓછા કોરોનાના નવા કેસો નોંધાયા છે તો સાથે એક્ટીવ કેસ પણ ઘટીને 1,969 થયા છે.

કોરોના નવા 65 કેસ, એક પણ દર્દીનું મૃત્યુ નહીં

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

રાજ્યમાં આજે 7 જુલાઈના રોજ કોરોનાના નવા 65 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે એક પણ દર્દીનુ મૃત્યુ થયું નથી. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,11,764 થઈ છે અને મૃત્યુઆંક 10,072 થયો છે. સમગ્ર રાજ્યમાં આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મૃત્યુ નથી નીપજ્યું.

અમદાવાદમાં 13, સુરતમાં 10 નવા કેસ

રાજ્યમાં આજે 7 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 13, સુરતમાં 10, રાજકોટમાં 7, વડોદરામાં 3, જામનગરમાં 1 અને જુનાગઢમાં 1 તથા ભાવનગર અને ગાંધીનગર શહેરમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી, અન્ય કેસ રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે.

289 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 1,969 થયા

રાજ્યમાં આજે 7 જુલાઈના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 289 દર્દીને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,11,988 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.54 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 1,969 થયા છે, જેમાં 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 1,959 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. આજે જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં દર બુધવારે મમતા દિવસ અને અન્ય રસીકરણ (vaccination) કાર્યક્રમોને કારણે રસીકરણ કાર્યક્રમ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Modi Cabinet Expansion : સારું કામ કરનારા આ સાત મંત્રીઓને કરાયા પ્રમોટ, કેબિનેટ પ્રધાનનો દરજ્જો અપાયો

આ પણ વાંચો: Ahmedabad : કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ 10 જુલાઈના રોજ અમદાવાદ આવશે, 12 તારીખે જગન્નાથજીની મંગળા આરતીમાં લેશે ભાગ 

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">