કોરોના વાઈરસ : AMC કમિશનરની અપીલ, 14 દિવસ સુધી કરો ચુસ્તપણે લોકડાઉનનું પાલન

અમદાવાદ કોરોના વાઈરસનું હોટસ્પોટ બની ગયું છે કારણ કે રાજ્યમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ અમદાવાદમાં નોંધાયા છે.  જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ કહ્યું કે આગામી 14 દિવસ અમદાવાદ માટે ખરાખરીના છે. લોકો ઘરમાં જ રહે તેવી અપીલ સતત પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે. લોકો લોકડાઉનનું પાલન નથી કરી રહ્યાં અને […]

કોરોના વાઈરસ : AMC કમિશનરની અપીલ, 14 દિવસ સુધી કરો ચુસ્તપણે લોકડાઉનનું પાલન
Follow Us:
| Updated on: Apr 20, 2020 | 1:42 PM

અમદાવાદ કોરોના વાઈરસનું હોટસ્પોટ બની ગયું છે કારણ કે રાજ્યમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ અમદાવાદમાં નોંધાયા છે.  જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ કહ્યું કે આગામી 14 દિવસ અમદાવાદ માટે ખરાખરીના છે. લોકો ઘરમાં જ રહે તેવી અપીલ સતત પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે. લોકો લોકડાઉનનું પાલન નથી કરી રહ્યાં અને તેના લીધે જ કોરોના વાઈરસનું સંક્રમણ વધવાથી કોરોનાના વધારે કેસ સામે આવી રહ્યાં.

આ પણ વાંચો :   કોરોનાના લીધે દુનિયાનો ચીન પર ફૂટ્યો ગુસ્સો, જર્મનીએ મોકલ્યું નુકસાનીનું બિલ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">