શાંતમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ નર્સિગ કોરોના વોરિયર્સ તૈયાર કરી નર્સિંગના ક્ષેત્રમાં આપી રહી છે પોતાનું યોગદાન

અમદાવાદમાં વર્ષ 2016માં વૈશાલી એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ શાંતમ ઈન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ઼ રિસર્ચ સેન્ટરની શરૂઆત થઈ હતી.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 15, 2021 | 8:19 PM

અમદાવાદમાં વર્ષ 2016માં વૈશાલી એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ શાંતમ ઈન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ઼ રિસર્ચ સેન્ટરની શરૂઆત થઈ હતી. શાંતમ નર્સિંગ ઈન્સ્ટીટ્યુટના ટૂંકા નામે ઓળખાતી આ સંસ્થાનો જેમનો ઉદ્દેશ ગુણવત્તાસભર નર્સિંગ એજ્યુકેશન આપવાનો તેમજ હાઈ લેવલ પ્રોફેશનલ્સ નર્સિસ તૈયાર કરવાનો છે. કોરોના મહામારીમાં મેડિકલ સ્ટાફ ખરેખર કોરોના વોરિયર્સ સાબિત થયો તેવા ગાળામાં આ સંસ્થા પણ આવા કોરોના વોરિયર્સ તૈયાર કરી નર્સિંગના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી રહી છે. આ ઉપરાંત શાંતમ નર્સિંગ ઈન્સ્ટીટ્યુટની બીજી એક વિશેષતા એ છે કે શાંતમ ઈન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ પીડીતો અને વંચિતો માટે વિનામૂલ્યે યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષા માટેના કોચિંગ ક્લાસ ચલાવે છે અને પીડીતો અને વંચિતોને આત્મનિર્ભર બનાવવાના પ્રશસ્ત પ્રયત્નો કરે છે.

 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">