ખેડૂતો આંદોલનના સમર્થનમાં શંકરસિંહ પણ જોડાયા, પદયાત્રા-ઉપવાસની કરી જાહેરાત

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી હતી કે તેઓ 26 ડિસેમ્બરે અમદાવાદના ગાંધી આશ્રમથી નવી દિલ્હીના રાજ ઘાટ સુધીની પદયાત્રા નિકાળશે . તેમ છતાં  જો કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદા પરત નહિ લે, તો ખેડૂતો સાથે અનિશ્ચિત ઉપવાસ કરશે. ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને સંબોધન કરતાં વાઘેલાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર વિરુદ્ધ ખેડૂત કાયદાઓ પરત […]

ખેડૂતો આંદોલનના સમર્થનમાં શંકરસિંહ પણ જોડાયા, પદયાત્રા-ઉપવાસની કરી જાહેરાત
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Dec 25, 2020 | 8:06 PM

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી હતી કે તેઓ 26 ડિસેમ્બરે અમદાવાદના ગાંધી આશ્રમથી નવી દિલ્હીના રાજ ઘાટ સુધીની પદયાત્રા નિકાળશે . તેમ છતાં  જો કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદા પરત નહિ લે, તો ખેડૂતો સાથે અનિશ્ચિત ઉપવાસ કરશે.

ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને સંબોધન કરતાં વાઘેલાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર વિરુદ્ધ ખેડૂત કાયદાઓ પરત લેવા આંદોલન શરૂ થયા બાદ સરકાર  ખેડુતોને ભરમાવી રહી છે અને ખોટા વાયદાઓ કરી રહી છે.

તેમણે  ઉમેર્યું કે “ભાજપના મંત્રીઓ  અને નેતાઓ ખેડુતોને આતંકવાદીઓ, નક્સલવાદીઓ, ખાલિસ્તાની સમર્થકો અથવા રાષ્ટ્રવિરોધી કહેવામાં વ્યસ્ત છે અને આંદોલન કરતા  ખેડૂતો સાથે વાતચીત કરવાનો તેમની તરફથી કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. વાઘેલાએ જણાવ્યું હતું કે મેં અગાઉ પણ  ખેડુતોની માંગને ધ્યાનમાં લેવા અને ત્રણ નવા ખેતી કાયદાઑને પાછું ખેંચવા માટે કેન્દ્ર સરકારને 25 ડિસેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તેમણે ઉમેર્યું કે, અમે જોઈશુ કે  ભાજપ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના વિચારોને સન્માન માન આપે છે.   કેમ કે 25 ડિસેમ્બર તેમની જન્મજયંતિ છે. જો સરકાર કોઈ નિર્ણય લેવામાં નિષ્ફળ જશે  તો હું 100 સ્વયંસેવકો અને ખેડુતો સાથે ગાંધી આશ્રમથી દિલ્હી રાજ ઘાટ સુધી કૂચ કરીશ… અમે અમદાવાદથી દિલ્હી સુધી રોડ માર્ગે  મુસાફરી કરીશું અને પછી અનિશ્ચિત ઉપવાસનું આયોજન કરીશું.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">