Rathyatra 2022: અમદાવાદમાં ભક્તોનો સાગર ઉમટ્યો, પ્રભુ જગન્નાથની રથયાત્રાનો આકાશી નજારો જૂઓ ડ્રોન કેમેરાની આંખે
બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રા (Rathyatra 2022) નીકળતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રાનો શુભારંભ થઈ ચુક્યો છે, ત્યારે ટૂંક સમયમાં ભગવાન જગન્નાથ મોસાળ સરસપુરમાં પહોંચશે.
Latest News Updates
Most Read Stories