ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા, ફણગાવેલા મગ અને ચણાનો પ્રસાદ ભક્તોએ ગ્રહણ કર્યો, જુઓ PHOTOS
દર વર્ષે રથયાત્રા (Rathyatra2022) દરમિયાન હજારો કિલો મગ, કાકડી અને જાબુંનો પ્રસાદ વહેંચવામાં આવે છે. આ પ્રસાદનું એક આગવું મહત્વ છે. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથને ખાસ પ્રસાદ ચઢાવવામાં આવે છે.
Latest News Updates
Most Read Stories