Rathyatra 2022 : રથયાત્રાની સુરક્ષા અંગે ડ્રોનથી કરવામાં આવશે સર્વેલન્સ

કોરોના કાળ બાદ અમદાવાદમાં બે વર્ષ બાદ રથયાત્રાનો (Rathyatra 2022) લોકોત્સવ યોજાશે. આ રથયાત્રાની સુરક્ષા માટે ડ્રોન સર્વેલન્સ (Drone surveillance) તેમજ ટેકનિકલ સર્વેલન્સ દ્વાર સુરક્ષા વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Rathyatra 2022 : રથયાત્રાની સુરક્ષા અંગે ડ્રોનથી કરવામાં આવશે સર્વેલન્સ
Rathyatra 2022: drone surveillance regarding safety of Rathyatra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2022 | 9:33 AM

નોંધનીય છે કે આ વર્ષે અમદાવાદમાં ભગવાન જગ્ન્નાથની 145મી રથયાત્રા (Rathyatra 2022) નીકળશે. ત્યારે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા અંગે તંત્ર સાબદું થઈ ચૂક્યું છે. રામનવમીની શોભાયાત્રામાં જે હુમલા થયા હતા તેને ધ્યાનમાં રાખતા રથયાત્રા માટે વિશેષ સુરક્ષા બંદોબસ્ત ઉભો કરવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થા અંગે ઝોન 2 અને ઝોન 3ની તમામ પોલીસ સાથે સિનિયર અધિકારીઓની બેઠક મળશે. બેઠકમાં સુરક્ષા વ્યવસ્થાને લગતા તમામ પાસાં પર ચર્ચા કરવામાં આવશે.  કોરોના કાળ બાદ અમદાવાદમાં બે વર્ષ બાદ રથયાત્રાનો લોકોત્સવ યોજાશે. આ રથયાત્રાની સુરક્ષા માટે ડ્રોન સર્વેલન્સ (Drone surveillance) તેમજ ટેકનિકલ સર્વેલન્સ દ્વાર સુરક્ષા વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લઈ કરી હતી સમીક્ષા

નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ જમાલપુર ખાતે આવેલા પ્રસિદ્ધ જગ્ન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી અને રથયાત્રાની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થા અંગેની ચર્ચા વિચારણા કરી હતી. આ વર્ષે રથયાત્રા 1જૂલાઈ શુક્રવારના રોજ નીકળશે.

નવા રથમાં ભગવાન ભાઈ બહેન સાથે નીકળશે નગરચર્યાએ

આ વર્ષે રથયાત્રાની વિશેષતા એ રહેશે કે ભગવાન માટે નવા રથનું નિર્માણ કરવામાં આવ્યું છે. અખાત્રીજના દિવસથી ભગવાન માટે નવા રથ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.  રથયાત્રા અગાઉ 14 જૂનના રોજ જગ્નાનથ મંદિરેથી જળયાત્રા નીકળશે અને સાબરમતી નદી સુધી જઈને ત્યાંથી  108 જળકુંભ ભરવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમિયાન  વર્ષોથી નીકલતી રથાયાત્રા નીકળી શકી ન હતી અને   રથને માત્ર મંદિરના પ્રાંગણમાં જ ફેરવવામાં આવ્યા હતા જ્યારે  144મી રથયાત્રામાં ભકતજનોને  જોડાવાની છૂટ ન હતી. આ વર્ષે હવે  નિયતક્રમ પ્રમાણે રથયાત્રા નીકળવાની હોવાથી ભક્તજનો આનંદમાં છે

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">