Rath Yatra 2021: રથ યાત્રાને મંજૂરીની અવઢવ વચ્ચે પણ હૈરતઅંગેઝ કરતબો બતાવવા અખાડાના યુવાનો તૈયાર, જુઓ Photo

Rath yatra: આ વર્ષે ભગવાન જગન્નાથજી શહેરની નગરચર્યાએ નીકળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. પરંતુ, આ યાત્રા સવારે 7 વાગ્યાથી મંદિરથી નીકળી બપોરે 12 વાગ્યા સુધીમાં નિજમંદિરે પરત આવી જશે.

Jignesh Patel
| Edited By: | Updated on: Jul 01, 2021 | 12:00 AM

આ વર્ષે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (144th Rath Yatra) કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને શરતી મંજૂરી સાથે નીકળે તેવી સંભાવના છે. જોકે, રથયાત્રાના આયોજકો હજુ આ મુદ્દે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. તેમ છતાં અખડાના યુવાનો પૂરજોશમાં તૈયારીઓ કરતાં જોવા મળી રહ્યા છે.

આ વર્ષે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (144th Rath Yatra) કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને શરતી મંજૂરી સાથે નીકળે તેવી સંભાવના છે. જોકે, રથયાત્રાના આયોજકો હજુ આ મુદ્દે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. તેમ છતાં અખડાના યુવાનો પૂરજોશમાં તૈયારીઓ કરતાં જોવા મળી રહ્યા છે.

1 / 5
રથયાત્રા પૂર્વે આ યુવાનો આવા ખતરનાક ખેલની તૈયારીઓ કરતાં હોય છે. અખાડાના આ યુવાનો પોતાનો જીવ જોખમમાં નાખીને હૈરતઅંગેઝ કરતબો બતાવતા હોય છે. જેમના કેટલાય તો ખતરનાક આગ સાથે પણ રમતા હોય છે. મો માંથી આગના ગોટા કાઢતા પણ અખાડાના આ યુવાનો અચકાતાં નથી.

રથયાત્રા પૂર્વે આ યુવાનો આવા ખતરનાક ખેલની તૈયારીઓ કરતાં હોય છે. અખાડાના આ યુવાનો પોતાનો જીવ જોખમમાં નાખીને હૈરતઅંગેઝ કરતબો બતાવતા હોય છે. જેમના કેટલાય તો ખતરનાક આગ સાથે પણ રમતા હોય છે. મો માંથી આગના ગોટા કાઢતા પણ અખાડાના આ યુવાનો અચકાતાં નથી.

2 / 5
જે રીતે મંદિરે રથયાત્રાની તૈયારીઓ થઈ રહી છે તે જોતા કહી શકાય કે આ વર્ષે કોરોનાની ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે રથયાત્રા નીકળી શકે છે. સરકાર પણ કેટલીક શરતોને મંજૂરી આપશે તેમ ટ્ર્સ્ટીગણનું માનવું છે.

જે રીતે મંદિરે રથયાત્રાની તૈયારીઓ થઈ રહી છે તે જોતા કહી શકાય કે આ વર્ષે કોરોનાની ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે રથયાત્રા નીકળી શકે છે. સરકાર પણ કેટલીક શરતોને મંજૂરી આપશે તેમ ટ્ર્સ્ટીગણનું માનવું છે.

3 / 5
આ વર્ષે ભગવાન જગન્નાથજી શહેરની નગરચર્યાએ નીકળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. પરંતુ, આ યાત્રા સવારે 7 વાગ્યાથી મંદિરથી નીકળી બપોરે 12 વાગ્યા સુધીમાં નિજમંદિરે પરત આવી જશે. આ મામલે સરકાર દ્વારા હાલ તો કોઈ જાહેરાત કરાઈ નથી. જો કે બાળકો પણ પોતાનું સ્નાયુ બદ્ધ અંગ પ્રદર્શન કરવા તૈયાર છે.

આ વર્ષે ભગવાન જગન્નાથજી શહેરની નગરચર્યાએ નીકળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. પરંતુ, આ યાત્રા સવારે 7 વાગ્યાથી મંદિરથી નીકળી બપોરે 12 વાગ્યા સુધીમાં નિજમંદિરે પરત આવી જશે. આ મામલે સરકાર દ્વારા હાલ તો કોઈ જાહેરાત કરાઈ નથી. જો કે બાળકો પણ પોતાનું સ્નાયુ બદ્ધ અંગ પ્રદર્શન કરવા તૈયાર છે.

4 / 5
ભગવાન જગન્નાથજીની રથયાત્રા (144th Rath Yatra)ની જ્યારે  નાના મોટા દરેક રાહ જોઈને બેઠા છે, ત્યારે બાળકો પણ અખાડાના યુવાનો સાથે ખભેથી ખભો મેળવીને તૈયારીઓ કરતા હોય છે. જો કે અંગત સૂત્રોની માહિતી મુજબ 144મી રથયાત્રા મર્યાદિત લોકોની હાજરીમાં 12 જુલાઈના રોજ પરંપરાગત રીતે નીકળશે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા (144th Rath Yatra)ની જ્યારે નાના મોટા દરેક રાહ જોઈને બેઠા છે, ત્યારે બાળકો પણ અખાડાના યુવાનો સાથે ખભેથી ખભો મેળવીને તૈયારીઓ કરતા હોય છે. જો કે અંગત સૂત્રોની માહિતી મુજબ 144મી રથયાત્રા મર્યાદિત લોકોની હાજરીમાં 12 જુલાઈના રોજ પરંપરાગત રીતે નીકળશે.

5 / 5

Latest News Updates

Follow Us:
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">