BU મુદ્દે અમદાવાદની 44 હોસ્પિટલને AMC એ આપેલી નોટીસ રદ નહી થાય- હાઈકોર્ટ

બિલ્ડીગ યુઝ પરવાનગી વિનાની ઈમારતોમાં શરૂ થયેલી 44 હોસ્પિટલોને AMC એ નોટીસ પાઠવી છે. જેની સામે હોસ્પિટલ હાઈકોર્ટમા રીટ કરી છે. જો કે હાઈકોર્ટે, એએમસીએ આપેલી નોટીસ રદ કરવા ઈન્કાર કર્યો છે.

| Updated on: Jun 03, 2021 | 1:03 PM

બિલ્ડીગ યુઝ ( BU ) પરમીશન વિના જ ધમધમતી અમદાવાદ શહેરની 44 હોસ્પિટલોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) નોટીસ ફટકારી છે. આ નોટીસ રદ કરવા માટે, હોસ્પિટલ દ્વારા હાઈકોર્ટમાં ( GUJARAT HIGH COURT ) રીટ કરાઈ હતી. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે, એએમસીએ આપેલી નોટીસ ( NOTICE ) રદ કરવા ઈન્કાર કર્યો છે.

બિલ્ડીગ યુઝ નહી ધરાવતી ઈમારતોમાં હોસ્પિટલો ( HOSPITAL ) શરૂ કરી દેવાઈ હોય તેવી હોસ્પિટલોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હોસ્પિટલ બંધ કરવા અંગે નોટીસ પાઠવી છે. આ નોટીસને કેટલીક હોસ્પિટલો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. જો કે હાઈકોર્ટે સુનાવાણી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલી નોટીસ રદ કરવા અંગે ઈન્કાર કર્યો છે.

હોસ્પિટલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી તે, તેમની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ ( CORONA ) સારવાર લઈ રહ્યા છે. આથી કોરોનાના દર્દીઓને ધ્યાને રાખીને સમય મર્યાદા આપવી જોઈએ. જો કે, ગુજરાત હાઈકોર્ટે, આવી હોસ્પિટલોમાંથી કોરોનાના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ફેરવવા માટે બે સપ્તાહનો સમય આપ્યો છે. આ બે સપ્તાહ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને, 44 હોસ્પિટલો સામે કોઈ પગલા ના ભરવા તેમ જણાવ્યુ છે.

જો કે બે સપ્તાહનો સમય વિત્યે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, બીયુ પરમીશન વિનાની ઈમારતોમાં ચાલતી હોસ્પિટલો સામે કાયદેસરના પગલા ભરી શકે છે. હોસ્પિટલને બંધ કરાવવા સુધીના કાનુની પગલા લઈ શકશે.

કોરોનાના દર્દીઓ દાખલ હોય તેવી હોસ્પિટલોને, દર્દીઓ અન્ય હોસ્પિટલોમાં મોકલી આપવા માટે બે સપ્તાહનો સમય આપ્યો છે.

 

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">