Independence Day 2021: અમદાવાદમાં મણિનગર સ્વામીનારાયણ મંદિર ખાતે વિશાળ રંગોળી બનાવી ઉજવણી કરાઇ

સ્વામિનારાયણ ગાદી સંસ્થાને વિશ્વની સૌથી મોટી રંગોળી(Rangoli)તૈયાર કરીને દેશભક્તિ વ્યક્ત કરી. આ રંગોળીમાં દેશના નક્શાને અદભૂત રીતે કંડારવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં પથરાયેલા નક્શાએ સૌ કોઈના દિલ જીતી લીધા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 5:37 PM

અમદાવાદ(Ahmedabad)ના મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં સ્વતંત્રતા પર્વ(Independence Day) ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.  સ્વામિનારાયણ ગાદી સંસ્થાને વિશ્વની સૌથી મોટી રંગોળી(Rangoli)તૈયાર કરીને દેશભક્તિ વ્યક્ત કરી. આ રંગોળીમાં દેશના નક્શાને અદભૂત રીતે કંડારવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં પથરાયેલા નક્શાએ સૌ કોઈના દિલ જીતી લીધા. મંદિર સંસ્થાને આ સુંદર રંગોળી તૈયાર કરીને રાષ્ટ્ર ભક્તિનો સંદેશ પાઠવ્યો છે.

આ પણ વાંચો : Health Tips : હાડકાં મજબૂત કરવા માટે આ 5 વસ્તુઓને ડાયટમાં સામેલ કરો

આ પણ વાંચો : Afghanistan War: અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીને સુરક્ષિત બહાર કાઢવા માટે લેન્ડ થયુ અમેરિકન હેલિકોપ્ટર

 

Follow Us:
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">