AHMEDABAD : નોટબંધી સમયના આર્થિક વ્યવહારો અંગે જ્વેલર્સને INCOME TAX ની નોટીસ

AHMEDABAD : કોરોનાની બીજી લહેરને લઇ તા.21 મે સુધી દુકાનો બંધ હતી. તે સમયે 10 મેના રોજ વેપારીઓને ઇન્કમટેક્ષની નોટિસ મળી છે. આ 30 દિવસમાં નોટિસનો જવાબ પાઠવવા સમય આપ્યો છે. જેથી નોટિસનો જવાબ આપવાની મુદત વધારવા રજૂઆત કરાઈ છે.

AHMEDABAD : નોટબંધી સમયના આર્થિક વ્યવહારો અંગે જ્વેલર્સને INCOME TAX ની નોટીસ
નોટબંધીના આર્થિક વ્યવહાર અંગે જ્વેલર્સને INCOME TAX ની નોટીસ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: May 27, 2021 | 5:17 PM

AHMEDABAD : નોટબંધી સમય અમદાવાદના સોની વેપારીઓ અને જ્વેલર્સોએ કરેલા નાણાકીય વ્યવહારો અંગે આવકવેરા વિભાગે, ( INCOME TAX ) અમદાવાદના 75 ટકા જ્વેલર્સને કારણદર્શક નોટીસ (Show cause notice ) ફટકારી છે.

નોટબંધી જાહેર થઈ તે પૂર્વ સોના-ચાંદીના વેપારીઓએ કરેલા વેચાણ અંડર બિલીગમાં કર્યા હતા અને બે નંબરના વહીવટ થયાની ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટને શંકા હતી. જેના આધારે નોટિસ પાઠવાઈ હોવાનું વેપારીઓનું કહેવું છે.

સોના-ચાંદીના વેપારીઓનું કહેવું છે કે આયકર વિભાગને આ મુદ્દે અનેક વખત સાબિતી પણ આપી દીધી છે. તેમ છતાં ફરી રીએસેસમેન્ટના નામે નોટિસ મોકલવામાં આવી રહી છે. પરિણામે વેપારીઓની પરેશાની વધી ગઈ હોવાનુ વેપારીઓનું કહેવું છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

સોની ઝવેરીઓને વર્ષ 2016 -17 ના આકારણી વર્ષની અને વર્ષ 2015-16 ના વર્ષના રીએસેસમેન્ટની નોટિસ પાઠવાઈ છે. નોટબંધીમાં વેપારીઓને રિટેઇલમાં સોનાનો વેપાર મોટાપાયે થયો હતો. જો કે રિટેઇલ સ્તરે કોઈએ ઊંચા ભાવ પડાવીને બિલ નીચા ભાવે બનાવી કે બે નંબરના વેપાર કર્યા નથી તેમ છતાં આઈકર વિભાગ પરેશાન કરી રહયો હોવાનું વેપારીઓનું કહેવું છે.

આયકર વિભાગે 148ની કલમ પ્રમાણે નોટિસ પાઠવી છે.ગ ત વર્ષે પણ આ જ મામલે નોટિસ ફટકારવામાં આવી હતી. જેની ફરી એક વખત રિ-એસએસમેન્ટની નોટિસ પાઠવી છે. જેથી સોની વેપારીઓ પોતાના નામ જણાવ્યા વગર કહ્યું કે આઇટી વિભાગ દ્વારા આ રીતના ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. અને જો આ રીતનું દર વખત પેપર વર્ક કરવાનું રહેશે તો ધંધો કેવી રીતે થશે. જેને લઇને વેપારીઓમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.

ત્યારે બીજી બાજુ સોની જ્વેલર્સ એસોસિયેશનના પ્રમુખ જીગર સોનીનું કહેવું છે કે કોરોનાની બીજી લહેર લઇ તા.21 મે સુધી દુકાનો બંધ હતી તે સમયે 10 મેના રોજ વેપારીઓને ઇન્કમટેક્ષ નોટિસ મળી છે અને 30 દિવસમાં નોટિસનો જવાબ પાઠવવા સમય આપ્યો છે. જેથી નોટિસનો જવાબ આપવાની સમય મુદત વધારી દેવામાં આવે તેવું કહી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં 10 હજારથી પણ વધુ નાના મોટા સોની જ્વેલર્સ દુકાનો આવેલી છે. જેમાં આશરે બે હજાર જેટલા જ્વેલર્સને ઇન્કમટેક્ષ વિભાગે નોટિસ ફટકારી છે.

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">