કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદમાં રથયાત્રા રદ થઈ શકે: સૂત્ર
અમદાવાદની રથયાત્રાને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમણ વચ્ચે રથયાત્રા રદ થઈ શકે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. જનતા કર્ફ્યુ વચ્ચે સરકાર રથયાત્રા યોજવા માટે તૈયાર નથી. ત્યારે ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા છે. ત્યારબાદ મંદિર ટ્રસ્ટ સાથે ચર્ચા બાદ સરકાર નિર્ણય લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે જગન્નાથપુરીની […]
અમદાવાદની રથયાત્રાને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમણ વચ્ચે રથયાત્રા રદ થઈ શકે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. જનતા કર્ફ્યુ વચ્ચે સરકાર રથયાત્રા યોજવા માટે તૈયાર નથી. ત્યારે ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા છે. ત્યારબાદ મંદિર ટ્રસ્ટ સાથે ચર્ચા બાદ સરકાર નિર્ણય લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે જગન્નાથપુરીની રથયાત્રા પણ સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો