કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદમાં રથયાત્રા રદ થઈ શકે: સૂત્ર

અમદાવાદની રથયાત્રાને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમણ વચ્ચે રથયાત્રા રદ થઈ શકે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. જનતા કર્ફ્યુ વચ્ચે સરકાર રથયાત્રા યોજવા માટે તૈયાર નથી. ત્યારે ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા છે. ત્યારબાદ મંદિર ટ્રસ્ટ સાથે ચર્ચા બાદ સરકાર નિર્ણય લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે જગન્નાથપુરીની […]

કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદમાં રથયાત્રા રદ થઈ શકે: સૂત્ર
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 1:17 PM

અમદાવાદની રથયાત્રાને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમણ વચ્ચે રથયાત્રા રદ થઈ શકે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. જનતા કર્ફ્યુ વચ્ચે સરકાર રથયાત્રા યોજવા માટે તૈયાર નથી. ત્યારે ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા છે. ત્યારબાદ મંદિર ટ્રસ્ટ સાથે ચર્ચા બાદ સરકાર નિર્ણય લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે જગન્નાથપુરીની રથયાત્રા પણ સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">