વરસાદ વચ્ચે રોગચાળાએ પણ માથુ ઉંચક્યુ, મલેરિયા અને ડેન્ગ્યૂના કેસ વધતા આરોગ્ય તંત્ર હરકતમાં

શહેરીજનોએ વરસતા વરસાદમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે રોગચાળાના ભયને પગલે આરોગ્ય વિભાગ (Health depat) હરકતમાં આવ્યું છે.

વરસાદ વચ્ચે રોગચાળાએ પણ માથુ ઉંચક્યુ, મલેરિયા અને ડેન્ગ્યૂના કેસ વધતા આરોગ્ય તંત્ર હરકતમાં
ગુજરાતમાં વરસાદ બાદ મહાનગરોમાં રોગચાળો વકર્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 7:47 AM

અમદાવાદમાં (Ahmedabad)  વરસતા વરસાદ વચ્ચે રોગચાળાનો પણ ભય જોવા મળી રહ્યો છે, ત્યારે એએમસીના (AMC) નાયબ મ્યુનિસિપલ કમિશનરે ((Deputy municipal commissioner) જણાવ્યું કે રોગચાળાને ડામવા માટેની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આ મહિના મલેરિયા અને ડેન્ગ્યૂના કેસ પણ સામાન્ય નોંધાયા છે. જુલાઈ મહિનામાં મલેરિયાના 33 અને ડેન્ગ્યૂના 13 કેસ નોંધાયા છે. તો આ સાથે 1.16 લાખ બ્લડ સેમ્પલ લેવાયા છે.શહેરીજનોએ વરસતા વરસાદમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રોગચાળાના ભયને પગલે આરોગ્ય વિભાગ (Health depat) હરકતમાં આવ્યું છે.શહેરમાં ફોગિંગની કામગીરી પણ હાથ ધરાઈ છે.તો બીજીબાજુ પાણીજન્ય રોગચાળાને પગલે પણ શહેરની હોસ્પિટલો (hospital) ઉભરાઈ રહી છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આજે પણ શહેરમાં વરસાદી માહોલ

અમદાવાદ શહેરમાં આજે સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા છે. જેને કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે સરસપુર વિસ્તારમાં આવેલા ભગવતી નગરમાં પણ રહીશો આ સમસ્યા ભોગવી રહ્યા છે. વરસાદ બંધ થયાને એક કલાક જેટલો સમય વીતી ગયા બાદ પણ રસ્તા પર કેડસમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.જેને પગલે વાહનચાલકો, રાહદારીઓ ખૂબ પરેશાન થયા હતા.તો બીજી તરફ પાણી ભરાવાને કારણે રોગચાળો વધવાનો ખતરો મંડરાયેલો છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">