Rathyatra 2022 : આખરે ભક્તોની આતુરતાનો અંત, થોડીવારમાં જગતના નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળશે

ભગવાન જગન્નાથની રથયાત્રા (Rathyatra 2022) જમાલપુરથી ખમાસા, આસ્ટોડિયા થઈને રાયપુર ચકલા, ખાડિયા, પાંચકુવા, કાલુપુર થઈને સરસપુર જશે. સરસપુર ભગવાનના મોસાળમાં ભક્તો દ્વારા સ્વાગત કરાશે.

Rathyatra 2022 : આખરે ભક્તોની આતુરતાનો અંત, થોડીવારમાં જગતના નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળશે
Rathyatra 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 5:41 AM

આખરે જગન્નાથના(Jagannath Rathyatra)  ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે. આજે જગતના નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળશે.ભગવાન જગન્નાથની(Lord Jagannath) આજે 145મી રથયાત્રા છે. રથયાત્રામાં (rathyatra) જોડાવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યુ છે.સવારે મંગળા આરતી અને પહિંદવિધી બાદ શ્રીફળ વધેરી રથને પ્રસ્થાન કરાવાશે.મહત્વનું છે કે,મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)  જ પહિંદ વિધી કરશે.તો રથયાત્રા શરૂ થતાં પહેલાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાશે.રથયાત્રામાં અલગ-અલગ ચાર તબક્કા છે. જેમાં પ્રથમ કુલ 101 ટ્રક રહેશે જે બાદ અખાડા અને ભજન મંડળી રહેશે.

બે વર્ષ બાદ ભક્તો સાથે નીકળશે રથયાત્રા

રથયાત્રા વહેલી સવારે જમાલપુરથી ખમાસા, આસ્ટોડિયા થઈને રાયપુર ચકલા, ખાડિયા, પાંચકુવા, કાલુપુર થઈને સરસપુર જશે. સરસપુર ભગવાનના મોસાળમાં ભક્તો દ્વારા સ્વાગત કરાશે. જે બાદ પરત સરસપુરથી કાલુપુર, દરિયાપુર, શાહપુર રંગીલા ચોકી, દિલ્લી ચકલા, ઘી કાંટા પાનકોર નાકા, સાંકડી શેરીનાં નાકે થઈ માણેકચોક અને ત્યાંથી દાણાપીઠથી ખમાસા થઈને નિજ મંદિરે રથયાત્રા પરત ફરશે.આજના દિવસ માટે આ તમામ રૂટ બંધ રાખવામાં આવશે..આ તમામ રુટ(Rathyatra Route)  પર વાહનચાલકો વાહન પણ પાર્ક કરી શકશે નહીં.આ રુટ નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરાયો છે.તેથી મંદિરે આવતા ભક્તોને કોઈ અગવડતા ન પડે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રથયાત્રાના સમગ્ર રૂટ પર દર્શનાર્થીઓનો ઘસારો

મંદિર પરિસરમાં તેમજ જમાલપુર ચકલા અને રથયાત્રાના સમગ્ર રૂટ પર દર્શનાર્થીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. આજે શહેરના માર્ગો જય રણછોડ… માખણચોર….ના નાદથી ગૂંજી ઉઠશે.વહેલી સવારથી જ લોકો જગદીશ મંદિરના મુખ્ય માર્ગો ઉપર ગોઠવાઈ ગયા છે તેમજ રથાત્રા પસાર થવાની છે તે રૂટ ઉપર પણ બંને બાજુ લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે.

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">