IIM અમદાવાદના ઐતિહાસિક લુઈસ કહાન બિલ્ડીંગને તોડવાનો નિર્ણય ખેંચાયો પાછો

IIM અમદાવાદના મેઈન કેમ્પસમાં આવેલી લુઈસ કહાન ડોર્મેટરી બિલ્ડીંગ તેના આર્કિટેકચરલ કામને લઈને જાણીતી છે. જર્જરિત હોવાના કારણે આ ઐતિહાસિક આ બિલ્ડીંગને તોડવાનો આઈઆઈએમ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.

IIM અમદાવાદના ઐતિહાસિક લુઈસ કહાન બિલ્ડીંગને તોડવાનો નિર્ણય ખેંચાયો પાછો
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Jan 02, 2021 | 8:12 PM

IIM અમદાવાદના મેઈન કેમ્પસમાં આવેલી લુઈસ કહાન ડોર્મેટરી બિલ્ડીંગ તેના આર્કિટેકચરલ કામને લઈને જાણીતી છે. જર્જરિત હોવાના કારણે આ ઐતિહાસિક આ બિલ્ડીંગને તોડવાનો આઈઆઈએમ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ભારે વિવાદના કારણે આખરે આઈઆઈએમ દ્વારા આ નિર્ણયને પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

ઉલ્લેખનીય છે કે આઈઆઈએમમાં કુલ 18 ડોર્મેટરી લુઈસ કહાન બિલ્ડીંગ આવેલી છે. ત્યારે આ 18માંથી  14 બિલ્ડીંગ તોડી નવું બાંધકામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે માટે આઈઆઈએમ અમદાવાદ દ્વારા ટેન્ડર અરજીઓ પણ મંગાવવામાં આવી હતી અને આઈઆઈએમ અમદાવાદના ડાયરેક્ટર દ્વારા પૂર્વ વિદ્યાર્થીઓને પણ પત્ર લખી આ અંગે જાણકારી આપવામાં આવી હતી.પરંતુ અનેક લોકો દ્વારા વિવાદ થતાં આ નિર્ણયને પાછો ખેંચવામાં આવ્યો, ઉલ્લેખનીય છે કે બોર્ડ ચેરમેન તેમજ ડિરેક્ટરને પત્ર લખી પ્રકિયા રોકવા માગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Fail ટ્રાન્ઝેક્શન પર બેન્ક રિફંડની 2,850 ફરીયાદો છે નિરાકરણના ઈન્તેજારમાં, જાણો મોડું થવા પર ગ્રાહકોનો શું છે હક?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">