ઈતિહાસમાં પ્રથમ વખત અમદાવાદમાં રથયાત્રા નહીં નીકળે, હાઈકોર્ટે લગાવી રોક

અમદાવાદની રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 23 જૂને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નહીં નીકળે. રથયાત્રા નીકળે તો કોરોનાના કેસની સંખ્યા વધવાનો ડર હોવાથી હાઈકોર્ટે રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ હાઈકોર્ટનો નિર્ણય છે. જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપ દાસે કહ્યું કે પુરીમાં જે રીતે થશે તે રીતે કરીશું, આવતીકાલે સરકાર […]

ઈતિહાસમાં પ્રથમ વખત અમદાવાદમાં રથયાત્રા નહીં નીકળે, હાઈકોર્ટે લગાવી રોક
ફાઈલ ફોટો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 1:14 PM

અમદાવાદની રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 23 જૂને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નહીં નીકળે. રથયાત્રા નીકળે તો કોરોનાના કેસની સંખ્યા વધવાનો ડર હોવાથી હાઈકોર્ટે રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ હાઈકોર્ટનો નિર્ણય છે. જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપ દાસે કહ્યું કે પુરીમાં જે રીતે થશે તે રીતે કરીશું, આવતીકાલે સરકાર સાથે વાટાઘાટો કરવામાં આવશે અને કોર્ટના ચુકાદાને માન્ય રાખવામાં આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">