VS હોસ્પિટલમાં ડેડ બોડી બદલાઈ જવા મુદ્દે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી, હોસ્પિટલ અને કોર્પોરેશને આપ્યો આ જવાબ

અમદાવાદની વી.એસ.હોસ્પિટલમાં ડેડ બોડી બદલાઈ જવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. ગુજરાત હાઈકોર્ટે ડેડ બોડી બદલાઈ જવાના મુદ્દે ગંભીર નોંધ લીધી છે.

VS હોસ્પિટલમાં ડેડ બોડી બદલાઈ જવા મુદ્દે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી, હોસ્પિટલ અને કોર્પોરેશને આપ્યો આ જવાબ
Gujarat HighCourt
Follow Us:
| Updated on: Dec 23, 2020 | 11:52 PM

અમદાવાદની વી.એસ.હોસ્પિટલમાં ડેડ બોડી બદલાઈ જવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. ગુજરાત હાઈકોર્ટે ડેડ બોડી બદલાઈ જવાના મુદ્દે ગંભીર નોંધ લીધી છે. વી.એસ. હોસ્પિટલ અને કોર્પોરેશને સ્વીકાર્યુ કે ડેડ બોડી સોંપવામાં ભૂલ થઈ. ડેડ બોડી લઈ જનાર પરિવારજનો પણ એટલા જ જવાબદાર હોવાનો જવાબ કોર્પોરેશન અને વી.એસ. હોસ્પિટલે આપ્યો છે. ડેડ બોડી સોંપવામાં ભૂલ કરનાર ડોક્ટર અને અન્ય કર્મચારીઓ સામે એક્શન લેવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચો: બ્રિટેનમાં કોરોનાનો વધુ એક સ્ટ્રેન આવ્યો સામે, જુના સ્વરૂપથી પણ વધારે ઘાતક

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">