Ahmedabad : રંગેચંગે નીકળશે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા, શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા ‘એકતા કપ’નું આયોજન

રથયાત્રામાં (Rathyatra 2022) કોમી એકતા જળવાય અને લોકોમાં પ્રેમની ભાવના રહે તેને લઈ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું છે. 19 જૂન સુધીમાં આ તમામ મેચ રમાશે.જેમાં વિજેતાને ટ્રોફી (Trophy) અને પુસ્કાર પત્ર આપવામાં આવશે.

Ahmedabad : રંગેચંગે નીકળશે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા, શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા 'એકતા કપ'નું આયોજન
Ekta Cup organized by ahemdabad police
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 10:01 AM

અમદાવાદમાં (Ahmedabad) આગામી દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા(Jagannath Rathyatra)  યોજાશે, ત્યારે શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા એકતા કપનું આયોજન કરાયું હતું.રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને ભાઈચારો જળવાય તે માટે સરપુર ખડાલા ક્રિકેટ ગ્રાઉન્ડ (Khadala Cricket Ground) ખાતે પ્રથમ મેચ રમાડવામાં આવી હતી. જેમાં અલગ- અલગ 16 ટિમે ભાગ લેશે.  રથયાત્રાના રૂટ પર આવતા સંવેદનશીલ વોર્ડમાં હિન્દૂ- મુસ્લિમ યુવાનોની મિક્સ ટીમ બનાવવામાં આવી.

કોમી એકતા જાળવવા પોલીસનો પ્રયાસ

રથયાત્રામાં (Rathyatra 2022) કોમી એકતા જળવાય અને લોકોમાં પ્રેમની ભાવના રહે તેને લઈ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું છે. 19 જૂન સુધીમાં આ તમામ મેચ રમાશે.જેમાં વિજેતાને ટ્રોફી (Trophy) અને પુસ્કાર પત્ર આપવામાં આવશે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

ભગવાન જગન્નાથની જળયાત્રા સંપન્ન

કોરોના મહામારીના (Corona panademic) કારણે બે વર્ષ રથયાત્રાનું રંગેચંગે આયોજન થઈ શક્યું ન હતુ. માત્ર ધાર્મિક વિધિ પ્રમાણે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે કોરોનાના નહિવત કેસો હોવાને પગલે ભવ્ય રીતે ભગવાન જગન્નાથની (Lord Jagannath) 145મી રથયાત્રા યોજાવાની છે. રથયાત્રા પહેલા મહત્વપૂર્ણ ઉત્સવ વિધિ ‘જળયાત્રા’ નીકળી હતી. જમાલપુર જગન્નાથજી મંદિરેથી નીકળી સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન કરવા વરઘોડા રૂપે પહોચ્યા હતા. બાદમાં 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવ્યુ હતુ.

આ જળયાત્રા મહોત્સવમાં મુંબઈ અને ડાકોરના માધવાચાર્ય મહારાજ, અન્ય સાધુ સંતો, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિત શહેરના તમામ ધારાસભ્યો, સાંસદો, મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">