કોરોનાને લઈને, અમદાવાદથી એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટ 21 જૂલાઈ સુધી રદ

કોરોનાની મહામારીને લઈને, અમદાવાદથી વિદેશ આવતી અને જતી એર ઈન્ડિયાની ( Air India ) કેટલીક ઈન્ટરનેશનલ ફ્લાઈટ 21 જુલાઈ સુધી રદ કરી દેવાઈ છે. તો અમદાવાદથી દેશના વિભિન્ન શહેરોને હવાઈ માર્ગે જોડતી, એલાયન્સ એરની (Alliance Air) ડોમેસ્ટીક ફ્લાઈટ 30મી જૂન સુધી રદ કરવાનો નિર્ણય કરાયો છે.

કોરોનાને લઈને, અમદાવાદથી એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટ 21 જૂલાઈ સુધી રદ
કોરોનાને લઈને, અમદાવાદથી એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટ 21 જૂલાઈ સુધી રદ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 4:56 PM

અમદાવાદથી દેશના વિભિન્ન શહેરમાં જતી એર ઈન્ડિયા ( Air India ) અને એલાયન્સ એરની (Alliance Air) ડોમેસ્ટીક અને વિદેશ જતી ઈન્ટરનેશનલ ફ્લાઈટ કોરોના મહામારીને લઈને રદ કરવામાં આવી છે. અમદાવાદથી લંડન જતી, એર ઈન્ડિયાની ફ્લાઈટ 30 જૂન સુધી, નૈરોબી જતી ફ્લાઈટ 21 જૂલાઈ સુધી, મસ્કત જતી ફ્લાઈટ 30 જૂન સુધી રદ કરી દેવામાં આવી છે. તો કુવેત જતી ફ્લાઈટ 29 જૂન સુધી રદ કરવામાં આવી છે.

એલાયન્સ એરની નાસિક-અમદાવાદ અને અમદાવાદ-કંડલા વચ્ચેની આવતી જતી ફ્લાઈટ આગામી 30 જૂન સુધી રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ ફ્લાઈટ સપ્તાહના છ દિવસ અમદાવાદથી આવ જા કરતી રહે છે. તો એલાયન્સ એરની નાસિક અને અમદાવાદ વચ્ચેની ફ્લાઈટ પણ આગામી 30મી જૂન સુધી રદબાતલ કરવામાં આવી છે.

21 જુલાઈ સુધી ફ્લાઈટ રદ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

29 જૂન સુધી ફ્લાઈટ રદ

30 જૂન સુધી ફ્લાઈટ રદ

એલાયન્સ એરલાઈન્સની ફ્લાઈટ

30 જૂન સુધી રદ

ગયા વર્ષે માર્ચ મહિનામાં કોરોનાની મહામારીને કારણે વિમાની સેવા પ્રભાવિત થયેલી છે. સરકારી અને ખાનગી વિમાની સેવાઓએ તેમની ફ્લાઈટ રદ કરી અથવા તો તેની સંખ્યા ઘટાડી દીધી છે. સાથોસાથ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા સાથે જયા વધુ મુસાફરોનો ઘસારો રહે છે તેવા મહત્વના દેશ અને શહેરમાં પણ મર્યાદીત વિમાની સેવા શરૂ કરાયેલ છે.

કોરોનાને લઈને, સોશિયલ ડિસ્ટન્સના ચુસ્ત પાલન સાથે શરૂ કરાયેલ ડોમેસ્ટીક વિમાની સેવાને કેટલીક ખાનગી વિમાની કંપનીઓએ તેમના ઉડ્ડયન મર્યાદીત કરી દેવાયા છે. તો એર ઈન્ડિયા જેવી સરકારી વિમાની સેવા, મર્યાદીત દેશમાં હાલ સાવચેતીપૂર્વક ઉડ્ડયન કરવામાં આવે છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">