અમદાવાદમાં આ વિસ્તાર બન્યાં છે કોરોના વાઈરસના હૉટ સ્પોટ, જુઓ VIDEO

અમદાવાદમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતનું હૉટ સ્પૉટ અમદાવાદ શહેર બની ગયું છે. અમદાવાદમાં ખાસ કરીને દાણીલીમડા, બાપુનગર, જમાલપુર, આંબાવાડી, રખિયાલ, દરિયાપુર અને આંબાવાડી જેવા વિસ્તારોમાં કેસ સામે આવી રહ્યાં છે. જો કે સારી વાત એ છે કે દર્દીઓ સાજા થઈ રહ્યાં છે અને મોતની સંખ્યા ઓછી છે.   રાજ્યમાં કોરોના વાઈરસના […]

અમદાવાદમાં આ વિસ્તાર બન્યાં છે કોરોના વાઈરસના હૉટ સ્પોટ, જુઓ VIDEO
તસ્વીર પ્રતિકાત્મક છે.
Follow Us:
| Updated on: Apr 06, 2020 | 6:19 PM

અમદાવાદમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતનું હૉટ સ્પૉટ અમદાવાદ શહેર બની ગયું છે. અમદાવાદમાં ખાસ કરીને દાણીલીમડા, બાપુનગર, જમાલપુર, આંબાવાડી, રખિયાલ, દરિયાપુર અને આંબાવાડી જેવા વિસ્તારોમાં કેસ સામે આવી રહ્યાં છે. જો કે સારી વાત એ છે કે દર્દીઓ સાજા થઈ રહ્યાં છે અને મોતની સંખ્યા ઓછી છે.   રાજ્યમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 146 થઈ ગઈ છે. જ્યારે તેમાં એક્ટિવ કેસની સંખ્યા 112 છે. અમદાવાદમાં નવા 11 કેસ સામે આવ્યા છે જેની સાથે આંકડો 64 થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચો : મુંબઈની હોસ્પિટલમાં ડૉક્ટર અને નર્સ જ બની રહ્યાં છે કોરોના વાઈરસના શિકાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">