Ahmedabad: કોરોનાથી સાજા થયેલા દર્દીએ સોલા સિવિલ હોસ્પિટલને 1 લાખ રુપિયા દાનમાં આપ્યા

અમદાવાદની સોલા સિવિલ હૉસ્પિટલમાંથી એક ઉદાહરણ રુપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હૉસ્પિટલમાં રેમડિસિવર અને ઓક્સિજન આપવાથી 15 દિવસની સારવાર બાદ સાજા થયેલા દર્દીએ હૉસ્પિટલને 1 લાખ રુપિયા દાનમાં આપ્યા છે.

Ahmedabad: કોરોનાથી સાજા થયેલા દર્દીએ સોલા સિવિલ હોસ્પિટલને 1 લાખ રુપિયા દાનમાં આપ્યા
Sola Civil Hospital (File Image)
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 04, 2021 | 8:06 PM

Coronavirus: અમદાવાદની સોલા સિવિલ હૉસ્પિટલમાંથી એક ઉદાહરણ રુપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હૉસ્પિટલમાં રેમડિસિવર અને ઓક્સિજન આપવાથી 15 દિવસની સારવાર બાદ સાજા થયેલા દર્દીએ હૉસ્પિટલને 1 લાખ રુપિયા દાનમાં આપ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આપને જણાવી દઈએ કે અમદાવાદના નિકોલમાં રહેતા અને નિવૃત સરકારી ઓફિસર જયેશભાઈ દેસાઈ અને તેમના પત્નીને 5 એપ્રિલે કોરોના પોઝિટિવ આવ્યો હતો. કોરોના પોઝિટિવ આવતા ત્રણ દિવસમાં તેમનું ઓક્સિજન લેવલ 70થી પણ નીચે જતુ રહ્યુ હતું. જયેશભાઈએ આસપાસની વિવિધ પ્રાઈવેટ હૉસ્પિટલમાં તપાસ કરી અને તેમને જાણકારી મળી કે માં કાર્ડ અને મેડિક્લેમ હોય તો હૉસ્પિટલમાં દાખલ નહોતા કરી રહ્યા.

ત્યારબાદ જયેશભાઆ દેસાઆએ 11 તારીખે સોલા સિવિલનો સંપર્ક સાધ્યો અને તેમને ઓક્સિજન આપવાની શરુઆત કરાઈ અને રેમડિસિવર ઈન્જેકશન અપાયુ, જેથી તેમનું ઓક્સિજન 70થી વધીને 90 થયુ અને ધીમેધીમે ઓક્સિજન 96 સુધી પહોંચી ગયુ. આમ તમામ મેડિકલ સ્ટાફના કામથી પ્રસન્ન થઈને જયેશભાઈએ હૉસ્પિટલને 1 લાખ રુપિયા દાન આપ્યા. જયેશભાઈ પ્રમાણે પ્રાઈવેટ હૉસ્પિટલમાં મને એક દિવસની સારવારનો 50 હજાર ખર્ચ કહ્યો હતો, 15 દિવસ દાખલ રહ્યો હોત તો 7.50 લાખ ખર્ચ થયો હોત.

આ પણ વાંચો: મારુ ગામ કોરોના મુક્ત: Tapi જિલ્લાનું એક એવું ગામ કે જે બન્યું 100 ટકા કોરોના મુક્ત, કોરોનાને હરાવવાની દૃઢ સંકલ્પ શક્તિ રંગ લાવી

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">