Ahmedabad : કોંગ્રેસે રાજ્ય સરકારની પાંચ વર્ષની ઉજવણી કાર્યક્રમોનો કર્યો વિરોધ, પૂછ્યા વેધક સવાલો
કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ છે, અને એટલે જ તેઓને ઉજવણી કરવી પડે છે.
ગુજરાત(Gujarat) સરકારે વિજય રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. તો બીજી તરફ કોંગ્રેસે(Congress) તેને લઇને આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ છે, અને એટલે જ તેઓને ઉજવણી કરવી પડે છે. જો સારા કામ કર્યા હોત તો પ્રજા જ ઉત્સવ મનાવત. સરકારને સવાલ કરતા જયરાજસિંહ કહ્યું કે, સરકાર શેની ઉજવણી કરવાની તૈયારી કરે છે.
આ પણ વાંચો : IND vs SL 3rd ODI Preview: ટીમ ઈન્ડિયાએ શ્રેણી બાદ હવે નજર શ્રીલંકાને સાફ કરવા પર કે નવા પ્રયોગો થશે?
આ પણ વાંચો : Phone Technology: હવે જાતે રિપેર થઇ જશે તમારા ફોનની સ્ક્રિન, આવશે નવી જબરદસ્ત ટેક્નોલોજી
Latest Videos
Latest News