12 વર્ષના સગીરે કાર ચલાવી અને 15 વાહનોને અડફેટે લીધા, જુઓ CCTV

અમદાવાદમાં ઈસનપુરમાં 12 વર્ષીય સગીરે કાર ચલાવવાની કોશિશ કરી હતી.  કાર પર સગીરે કાબૂ ગુમાવી દીધો હતો અને તેના લીધે 10થી 15 વાહનોને અટફેટે લીધા હતા.  રસ્તાં પર કાર સાથે અન્ય વાહન ઢસડાઈ રહ્યાં હતા અને તેને લોકો જોતા જ રહી ગયા હતાં. આ ઘટના અમદાવાદના ઈસનપુરમાં બની હતી અને બાદમાં ઈસનપુર પોલીસે સગીરની અટકાયત […]

12 વર્ષના સગીરે કાર ચલાવી અને 15 વાહનોને અડફેટે લીધા, જુઓ CCTV
Follow Us:
| Updated on: Oct 13, 2019 | 5:57 PM

અમદાવાદમાં ઈસનપુરમાં 12 વર્ષીય સગીરે કાર ચલાવવાની કોશિશ કરી હતી.  કાર પર સગીરે કાબૂ ગુમાવી દીધો હતો અને તેના લીધે 10થી 15 વાહનોને અટફેટે લીધા હતા.  રસ્તાં પર કાર સાથે અન્ય વાહન ઢસડાઈ રહ્યાં હતા અને તેને લોકો જોતા જ રહી ગયા હતાં. આ ઘટના અમદાવાદના ઈસનપુરમાં બની હતી અને બાદમાં ઈસનપુર પોલીસે સગીરની અટકાયત પણ કરી છે.  GJ 27 K 5883 નંબરની આ કાર 12 વર્ષનો એક છોકરો ચલાવી રહ્યો હતો. કોઈ મોટી જાનહાની ટળી છે પણ 3 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">