Ahmedabad : નિકોલ ખાતે નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન, બાબા રામદેવ સહિત આ દિગ્ગજો રહેશે ઉપસ્થિત

વસ્ત્રાલ RAF કેમ્પ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી..જ્યાં જવાનો અને તેમના પરિજનો તેમજ સ્થાનિકોએ ભેગા મળીને યોગાસન કરી યોગ દિવસની ઉજવણી હતી.

Ahmedabad : નિકોલ ખાતે નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન, બાબા રામદેવ સહિત આ દિગ્ગજો રહેશે ઉપસ્થિત
Yoga event in ahmedabad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 7:32 AM

અમદાવાદમાં (Ahmedabad) આજે નિકોલ ખાતે યોજાનાર નિશુલ્ક યોગ શિબિરમાં બાબા રામદેવ (Baba Ramdev) હાજરી આપવાના છે, ત્યારે બાબા રામદેવ શનિવારે જ અમદાવાદ પહોંચી ગયા હતા. તમને જણાવી દઈએ કે, આજે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. 21 જૂને વિશ્વ યોગ દિવસ (International Yoga Day) છે ત્યારે વિશ્વભરમાં યોગ કરનારા લોકોની સંખ્યા વધી છે..યોગ આજે વૈશ્વિક સ્તરે યોગ પહોંચ્યું છે ત્યારે બાબા રામદેવ દ્વારા અમદાવાદીઓને યોગનો લાભ આપવામાં આવશે.આ કાર્યક્રમ 19 અને 20 જૂન સુધી યોજાશે.

બીજી તરફ વસ્ત્રાલ RAF કેમ્પ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી..જ્યાં જવાનો અને તેમના પરિજનો તેમજ સ્થાનિકોએ ભેગા મળીને યોગાસન તેમજ પ્રાણાયમ કરી યોગ દિવસની ઉજવણી હતી આ સાથે યોગનું શુ મહત્વ છે તે પણ સમજાવવાનો પ્રયાસ કરાયો હતો.RAF કેમ્પ અને પતંજલિ સંસ્થા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો

આગામી 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે.વિશ્વભરમાં લોકો યોગ દિવસની (Yoga day) ઉજવણી કરશે. ત્યારે રાજ્યમાં પણ યોગ દિવસની ઉજવણી માટે તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.આ વખતે ‘માનવતા માટે યોગ’ થીમ પર યોગ દિવસની ઉજવણી થશે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે(Sabarmati riverfront)  રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી હાજર રહશે.આ ઉપરાંત જિલ્લા, તાલુકા, પાલિકા અને શાળા કક્ષાએ પણ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરાયું છે.રાજ્યમાં મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત 17 ધાર્મિકસ્થળો, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત 18 ઐતિહાસિક સ્થાનો, કચ્છના રણ સહિત 22 પ્રવાસન ધામો, માનગઢ હિલ અને સાપુતારા સહિત 17 કુદરતી સૌદર્ય ધામો અને સાયન્સસિટી ખાતે સામુહિક યોગ સાધના થશે.ઉપરાંત રાજ્યમાં 75 આઈકોનિક સ્થળે પણ યોગ દિવસ ઉજવાશે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">