Ahmedabad: જંતુનાશક દવાના ઓનલાઈન વેચાણને પગલે વેપારીઓનો વિરોધ

જંતુનાશક દવા (pesticides), ખાતર, બિયારણના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઓનલાઈન જંતુનાશક દવાના વેચાણ સામે વિરોધ નોંધાવ્યો છે. નારોલ  ખાતે 600થી વધુ વેપારીઓએ બેઠક યોજી જંતુનાશક દવાના ઓનલાઇન વેચાણ સામે વેપારીઓનો વિરોધ નોંધાવ્યો હતો.

Ahmedabad: જંતુનાશક દવાના ઓનલાઈન વેચાણને પગલે વેપારીઓનો વિરોધ
Ahmedabad: Traders have come together to protest against the online sale of pesticides
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jul 31, 2022 | 9:57 PM

અમદાવાદમાં (Ahmedabad) જંતુનાશક દવા, ખાતર, બિયારણનું ઓલ ઓવર ઈન્ડિયામાં 40 હજાર કરોડનો બિઝનેસ (Business) છે. ત્યારે આ બિઝનેસ પર હવે ઓનલાઈન વેચાણ કરતા વેપારીઓએ તરાપ મારી છે. આથી 600 જેટલા વેપારીએ આ અંગે વિરોધ નોંધાવ્યો છે. જંતુનાશક દવા (pesticides), ખાતર, બિયારણના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઓનલાઈન જંતુનાશક દવાના વેચાણ સામે વિરોધ નોંધાવ્યો છે. નારોલ  ખાતે 600થી વધુ વેપારીઓએ બેઠક યોજી જંતુનાશક દવાના ઓનલાઈન વેચાણ સામે વેપારીઓનો વિરોધ નોંધાવ્યો હતો. જંતુનાશક દવાનું ઓનલાઈન વેચાણ બંધ નહીં થાય તો સરકારને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવાની રણનીતિ ઘડવામાં આવી છે.

ઓનલાઈન વેચાણથી ખેડૂતોને નથી મળતું માર્ગદર્શન

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જંતુનાશક દવાના ઓનલાઈન વેચાણ સામે વેપારીઓ હવે આક્રમક મૂડમાં જણાઈ રહ્યા છે. એગ્રો ઈનપુટ વેલ્ફેર એસોસિએશન સાથે સંકળાયેલ વેપારીઓએ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. જે માટે 600થી વધુ વેપારીઓએ બેઠક કરી વિરોધની રણનીતિ ઘડી કાઢી છે. ગુજરાત એગ્રો એસોસિએશન પ્રમુખ પ્રવિણ પટેલે આ મુદ્દે જણાવ્યું હતું કે ગુજરાતમાં દવા, ખાતર અને બિયારણનો સૌથી મોટો બિઝનેસ છે. પરંતુ ઓનલાઈન વેચાણની પ્રક્રિયા શરૂ કરી તે ટેક્નિકલ રીતે પણ ખોટી છે. ઓનલાઈન વેચાણથી ખેડૂતોને મળતું માર્ગદર્શન મળતું નથી. માર્ગદર્શનના અભાવે પાકને અસર થાય છે. ઓનલાઈન વેચાણ કરવા વાળા કોઈ જવાબદારી લેતા નથી. ડિગ્રી વગરના લોકો પણ જંતુનાશક દવાનું વેચાણ કરી રહ્યા છે.

જંતુનાશક દવાઓના ઓનલાઈન વેચાણને પગલે 600 વેપારીઓનો એક મંચ પર વિરોધ

વેપારીઓની માંગ છે કે જંતુનાશક દવાના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે. ઓનલાઈન વેચાણ બંધ નહીં થાય તો સરકારને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવામાં આવશે. આખા દેશમાં ઓલ ઈન્ડિયા ઈનપુટ વેલફેરના 7 લાખ મેમ્બર છે. જો 7 લાખ મેમ્બરને ત્યાં 10 જણા પણ નોકરી કરતા હોય તો ઑનલાઈન બિઝનેસથી 70 લોકોની રોજગારી પર અસર થાય તેમ છે. એસોસિએશનના સેક્રેટરી અરવિંદભાઈ પટેલે જણાવ્યું  હતું કે જંતુ નાશક દવાનું ઓનલાઈન વેચાણ બંધ નહીં થાય તો સરકારને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવામાં આવશે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">