Ahmedabad : આજે ભગવાન જગન્નાથ સોનાવેશમાં આપશે દર્શન, CM વિજય રૂપાણી કરશે જગન્નાથની વિશિષ્ટ પુજા

ભગવાન જગન્નાથની રથયાત્રાના ભાગ રૂપે દર વર્ષ પરંપરાગત રીતે ભગવાનને સોનાના વેશની પૂજા કરવામાં આવે છે. વર્ષમાં એક વખત ભગવાનને સોનાનો શણગાર કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 10:52 AM

અમદાવાદમાં રથયાત્રાને (Jagnnath Rathyatra) શરતી મંજુરી આપવામાં આવી છે, ત્યારે  આજે રથયાત્રા પહેલાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આજે ભક્તો ભગવાનના સોનાવેષમાં દર્શન કરી શકશે.

ભગવાન જગન્નાથની રથયાત્રાના ભાગ રૂપે દર વખતે પરંપરાગત (Traditional) રીતે ભગવાનને સોનાના વેશની પૂજા કરવામાં આવે છે. જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં સવારે 10 કલાકે ગજરાજોની પૂજન વિધિ કરવામાં આવશે. ઉપરાંત બપોરે 2 કલાકે મંદિરમાં ત્રણેય રથનું પૂજન કરવામાં આવશે.

સાંજે 6-30 કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અને નિતીન પટેલ દ્વારા વિશેષ પુજા કરવામાં આવશે અને રાત્રે 8:00 વાગ્યે ભગવાનની મહાઆરતી કરવામાં આવશે.

દર વર્ષ પરંપરાગત રીતે સોનાવેશની પુજામાં ભગવાનના સોનાના વેશની પુજા કરવામાં આવે છે અને જગન્નાથને સોનાનો શણગાર કરવામાં આવે છે. આ વખતે યજમાનો દ્વારા સોનાવેશની પૂજા કરવામાં આવશે. મહત્વનું છે કે, ભગવાન જગન્નાથને વર્ષમાં એક વખત જ સોનાનો શણગાર કરવામાં આવે છે. જેથી, ભક્તો માટે આ દિવસનું વિશેષ મહત્વ રહેલું છે.

 

આ પણ વાંચો : Vaccination : રાજ્યમાં રસીકરણ પૂરજોશમાં, એક દિવસમાં ત્રણ લાખથી વધુ લોકોનું વેક્સિનેશન

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">