Ahmedabad : ઘાટલોડિયાના ગોપાલનગરની ફેકટરીમાંથી મળ્યા 3 મૃતદેહ, ગેસ લિકેજને કારણે મોત થયાની આશંકા

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક દુર્ઘટના સામે આવી છે. જેમાં ગોપાલનગરની ફેકટરીમાંથી મૃતદેહ મળ્યા છે.

| Updated on: Sep 14, 2021 | 2:04 PM

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક દુર્ઘટના સામે આવી છે. જેમાં ગોપાલનગરની ફેકટરીમાંથી મૃતદેહ મળ્યા છે. ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. ગેસ લિકેજના કારણે આ દુર્ઘટના બની હોવાની આશંકા છે. ગુગળામણને કારણે મોત થયાથી આશંકા છે.

નોંધનીય છેકે પફના કારખાનામાં ત્રણ લોકોના મોત થયા છે. ઓવનની સ્વીચ ચાલુ રહી જતાં ગૂંગળામણ કારણે 3 લોકોના મોત થયા છે. બે કારીગર સાથે એક કિશોર મોત નીપજ્યું છે. પ્રાથમિક તપાસમાં ગૂંગળામણનાં લીધે મોત થયું હોવાનું તારણ છે. કારખાના માલિકનું બેદરકારી કારણે મોત નીપજ્યું છે.

ઓવન સ્વીચ ચાલુ રહેતાં તમામ પફ બર્ન થઈ ગયા હતાં. કારખાનામાં વેંન્ટિલેશ ન હોવાથી ગૂંગળામણ કારણે મોત થયું છે. ગેસનાં બાટલામાંથી લીકેજ થયું કે કેમ તે બાબતે એફ.એસ.એલ તપાસ કરશે. યુ.કે. ફૂર્ડ ફાર્મ નામનું પફ કારખાનું પંદરેક દીવસ પહેલાજ શરૂ કરાયું હતુ. હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધું તપાસ શરૂ કરી છે.

2 કારીગર પફ કારખાનામાં રહેતાં હતાં. એક કિશોર કારીગરનો સંબંધી હોવાથી રહેવા આવ્યો હોવાનું સામે આવ્યું છે. મૃત્યુ થનાર ઇબ્રાહિમ 45 વર્ષીય,અસલમ 21 વર્ષીય અને હસન 15 વર્ષીય ઉંમર છે.

 

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">