Ahmedabad : કોરોના કેસ ઘટતા એસ.ટી. નિગમનો મહત્વનો નિર્ણય, રાજસ્થાન અને મધ્યપ્રદેશના રૂટ ફરી શરૂ

Ahmedabad : કોરોના કેસમાં મોટી સંખ્યામાં ઘટાડો નોંધાતા એસ.ટી. નિગમ (Gujarat ST Corporation) દ્વારા બંધ કરાયેલ રાજસ્થાન અને મધ્ય પ્રદેશનું એસ.ટી. બસનું સંચાલન એટલે કે સેવા ફરી શરૂ કરવામાં આવી છે.

Ahmedabad : કોરોના કેસ ઘટતા એસ.ટી. નિગમનો મહત્વનો નિર્ણય, રાજસ્થાન અને મધ્યપ્રદેશના રૂટ ફરી શરૂ
કોરોના કેસ ઘટતા એસ.ટી. નિગમનો મહત્વનો નિર્ણય
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 16, 2021 | 2:02 PM

Ahmedabad  : કોરોના કાળ અને બીજી લહેરને જોતા રાજ્યમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. જે પ્રતિબંધો કોરોના કેસ ઘટતા ધીમે ધીમે હળવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોના કેસમાં મોટી સંખ્યામાં ઘટાડો નોંધાતા એસ.ટી. નિગમ (Gujarat ST Corporation) દ્વારા બંધ કરાયેલ રાજસ્થાન અને મધ્ય પ્રદેશનું એસ.ટી. બસનું સંચાલન એટલે કે સેવા ફરી શરૂ કરવામાં આવી છે.

બે મહિના પહેલા બીજી લહેરમાં કોરોના કેસ તમામ રાજ્યમાં પિક પર હોવાથી કેસને કંટ્રોલમાં લાવી શકાય તે માટે ગુજરાત એસ.ટી. નિગમ તેમજ તમામ રાજ્યની એસ.ટી. સેવા બંધ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા રાજસ્થાન અને મધ્યપ્રદેશનું એસ.ટી. બસ સેવા ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું. જે આજે ફરી શરૂ કરાયુ છે.

જેમાં રાજસ્થાનમાં 16, જ્યારે મધ્યપ્રદેશમાં 4 ટ્રીપ શરૂ કરાઇ. તેમજ લોકોની ડિમાન્ડ સાથે ટ્રીપમાં વધારો કરાઈ રહ્યો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પરમીટ રિન્યુઅલ અને ટેક્ષ પેમેન્ટ કરી ટ્રીપ શરૂ કરવાની પ્રક્રિયા કરી આ ટ્રીપ શરૂ કરાઈ છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

મહત્વનું છે કે રાજસ્થાનમાં 236 ટ્રીપ અને મધ્ય પ્રદેશમાં 57 ટ્રીપ ચાલતી હતી. જેમાં હાલ 20 જેટલી ટ્રીપ શરૂ થઈ છે. જેમાં જરૂર જણાય તેમ વધારો પણ કરાશે. તો આ તરફ ગુજરાત રાજ્યમાં એસ.ટી. નિગમમાં 7300 શિડયુલમાંથી હાલ 5071 શિડયુલ ઓપરેટ કરાઈ રહ્યા છે. જ્યારે 20 હજાર ટ્રીપમાંથી 9 લાખ મુસાફરોએ લાભ લીધો.

કોરોના કાળ દરમિયાન કેટલીક ટ્રીપ બંધ રહેતા એસ.ટી. નિગમમાં જે 6 કરોડની આવક થતી હતી તેના બદલે 4.50 કરોડ જેટલી આવક નોંધાઇ છે. આમ નુકશાન સાથે એસ.ટી. બસ સેવા કાર્યરત જોવા મળી. આજથી રાજસ્થાન અને મધ્યપ્રદેશની બસ સેવા શરૂ થતા મુસાફરોને પણ વધુ લાભ મળતો થયો.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">