AHMEDABAD : વરસાદની સાથે સાથે વધી રહ્યાં છે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસો

વકરતા રોગચાળાને લઈને તંત્ર પણ હરકતમાં આવ્યું છે. શહેરના વિવિધ એકમો અને સંસ્થાઓમાં મચ્છરોના બ્રિડિંગ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 6:19 AM

AHMEDABAD : અમદાવાદમાં વરસાદની સાથે સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસો વધી રહ્યા છે. ગત મહિનાની સરખામણીએ હાલ રોગના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ મહિને સાદા મેલેરિયાના 88, ઝેરી મેલેરિયાના 5 કેસ નોંધાયા છે.તો ડેન્ગ્યુના 45, ચિકનગુનિયાના 16 દર્દી નોંધાયા છે. આ તરફ પાણીજન્ય રોગચાળાની વાત કરીએ તો, ઝાડા ઉલ્ટીના 529, કમળાના 125, ટાઈફોઈડના 114 દર્દીઓ નોંધાયા છે.

વકરતા રોગચાળાને લઈને તંત્ર પણ હરકતમાં આવ્યું છે. શહેરના વિવિધ એકમો અને સંસ્થાઓમાં મચ્છરોના બ્રિડિંગ અંગે તપાસ કરવામાં આવી રહી છે.દરેક ઝોનની મેલેરીયા વિભાગની ટીમો દ્વારા કન્સ્ટ્રક્શન સાઈટ પર ચેકીંગ કરવામા આવી રહ્યું છે. જેમા કુલ ૧૭૬ કન્સ્ટ્રક્શન સાઈટ ચેકિંગ કરીને ૭૬ને નોટીસ ફટકારવામાં આવી છે. જેમા કુલ 3.38 લાખ જેટલો દંડ વસુલાયો છે.

Follow Us:
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">