અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, મોનિટરીંગ બાદ ખાનગી હોસ્પિટલના બેડમાં થઈ શકે છે ઘટાડો
અમદાવાદમાં કોરોના વાઈરસના કેસમાં ઘટાડો થતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. અમદાવાદમાં કોરોનાના વાઈરસના કેસ સતત ઘટી રહ્યાં છે. શહેરની 62 હોસ્પિટલમાં 2300થી વધારે કોવિડની સારવાર માટે ફાળવવામાં આવ્યા હતા. જો કે કોરોના વાઈરસના કેસ ઘટતાં 900 બેડ પર જ લોકો જ સારવાર લઈ રહ્યાં છે. આ સિવાય અન્ય જે કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા હતા […]
અમદાવાદમાં કોરોના વાઈરસના કેસમાં ઘટાડો થતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. અમદાવાદમાં કોરોનાના વાઈરસના કેસ સતત ઘટી રહ્યાં છે. શહેરની 62 હોસ્પિટલમાં 2300થી વધારે કોવિડની સારવાર માટે ફાળવવામાં આવ્યા હતા. જો કે કોરોના વાઈરસના કેસ ઘટતાં 900 બેડ પર જ લોકો જ સારવાર લઈ રહ્યાં છે. આ સિવાય અન્ય જે કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા હતા તેમાં પણ તંત્ર દ્વારા ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસના કેસ છેલ્લાં અઠવાડિયાથી અમદાવાદમાં ઓછા નોંધાય રહ્યાં છે. જુઓ અહેવાલ..
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 681 નવા પોઝિટિવ કેસ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો