Ahmedabad : ગણેશ ઉત્સવને લઈને AMCની તૈયારી, વિવિધ સ્થળે ગણેશ વિસર્જન કુંડ બનાવ્યા

એક વિસર્જન કુંડ માટે અંદાજે રૂપિયા પાંચ લાખનો ખર્ચ થાય તેવી શક્યતા છે. જેના કારણે 37 જેટલા કુંડ 2 કરોડના ખર્ચે તૈયાર થશે તેવો અંદાજ છે. જ્યાં નિશ્ચિત લોકો જ ગણેશ વિસર્જન કરી શકશે. જેથી નિયમ પાલન થઈ શકે.

Ahmedabad : ગણેશ ઉત્સવને લઈને AMCની તૈયારી, વિવિધ સ્થળે ગણેશ વિસર્જન કુંડ બનાવ્યા
Ahmedabad: Preparations of AMC for Ganesh Utsav, construction of Ganesh Discharge Ponds at various places
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Sep 10, 2021 | 6:09 PM

અમદાવાદ શહેરના નાગરીકો ફરી એક વખત તહેવારોની ઉજવણીમાં વ્યસ્ત થયા છે. રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવાર બાદ ગણેશોત્સવની ઉજવણી કરવા શ્રધ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જેવા મળી રહ્યો છે. સરકાર તરફથી ગણેશ ઉત્સવને લીલીઝંડી મળ્યા બાદ નાગરીકોની શ્રધ્ધામાં એક અલગ જ સંચાર થયો છે. તેમજ ગાઈડલાઈન મુજબ ગણેશ મૂર્તિ લાવવા અને વિસર્જન કરવા માટે નાગરીકો તત્પર બન્યા છે. ત્યારે શહેરીજનોના ઉત્સાહમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ભાગીદાર બની રહ્યું છે.

એક કુંડ બનાવવા આશરે 5 લાખનો ખર્ચ થશે, કુલ 2 કરોડના ખર્ચનો અંદાજ

કેમ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ AMC દ્વારા શહેરમાં ગણેશ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જ્યાં વિસર્જન માટે લાઇટ, પાણી , ટ્રાફિક , ક્રેઈન સહીતની વ્યવસ્થા આપવા માટે સ્ટેન્ડિંગ કમીટી દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. જે ઠરાવ પાસ થતા શહેરમાં 37 કરતા વધુ સ્થળે વિસર્જન કુંડ બનાવવા માટે તૈયારી શરૂ કરવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઝોન પ્રમાણે જોઈએ તો,

પશ્ચિમ ઝોન 10 કુંડ દક્ષિણ ઝોન 05 કુંડ ઉત્તર ઝોન 06 કુંડ મધ્ય ઝોન 16 કુંડ

એક વિસર્જન કુંડ માટે અંદાજે રૂપિયા પાંચ લાખનો ખર્ચ થાય તેવી શક્યતા છે. જેના કારણે 37 જેટલા કુંડ 2 કરોડના ખર્ચે તૈયાર થશે તેવો અંદાજ છે. જ્યાં નિશ્ચિત લોકો જ ગણેશ વિસર્જન કરી શકશે. જેથી નિયમ પાલન થઈ શકે.

ગત વરસે ગણેશોત્સવની ઉજવણી રદ હતી

મહત્વનું છે કે 2020 માં કોરોનાને કારણે ગણેશોત્સવની ઉજવણી થઈ ન હતી. જેના કારણે ચાલુ વરસે ઉત્સવ થાય તેવું દરેક લોકો ઇચ્છી રહ્યા હતા. ત્યારે આ પર્વને મંજૂરી મળતા નાગરીકો અને તંત્રમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેના કારણે જ મ્યુનિસિપલ તંત્ર દ્વારા અંદાજે 37 જેટલા કુંડ તૈયાર કરવા માટે રૂ. દોઢ થી બે કરોડનો ખર્ચ થઈ શકે કરવામાં આવી રહ્યો છે. જેથી દરેક નાગરિક અને ગણેશ ભક્તોને સુવિધા મળી રહે.

કોરોના અંગે સાવચેત રહેવા લોકોને સલાહ

જોકે સાથે જ તંત્ર દ્વારા દરેક લોકોને નિયમ પાલન કરવા પર ખૂબ જ ભાર મુકાઈ રહ્યો છે. કેમ કે ત્રીજી લહેરની શકયતા છે. તેવામાં થોડી ચૂક જોખમ નોતરી શકે છે. જેનાથી દરેક નાગરિકે સાવચેત રહેવું પડશે અને તેના માટે નિયમ પાડવા જરૂરી છે. જેથી sop સાથે ગણેશ ઉત્સવને મંજૂરી આપવામાં આવી છે. અને જો ક્યાંય વધુ ભંગ જણાશે તે તેવા સ્થળે તંત્ર કાર્યવાહી પણ કરી શકે છે. જેથી સાવધાની અને સતર્કતા એ જ માત્ર ઉપાય અને ઉત્સવ માટેનો પહેલો નિયમ હાલમાં માનવામાં આવી રહ્યો છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">