બે વર્ષ બાદ ભક્તો સાથે નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, અમદાવાદ પોલીસે તૈયાર કર્યો એક્શન પ્લાન

બે વર્ષ પછી ભકતોની હાજરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rathyatra) નીકળવાની હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટે તેવી શક્યતા છે.

બે વર્ષ બાદ ભક્તો સાથે નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, અમદાવાદ પોલીસે તૈયાર કર્યો એક્શન પ્લાન
Jagannath Rathyatra (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2022 | 10:00 AM

Ahmedabad : કોરોનાના (Corona) કારણે 2 વર્ષ પછી રથયાત્રા પરંપરા અનુસાર નીકળવાની છે. રથયાત્રા (Jagannath Rathyatra) દરમિયાન કોઈપણ પ્રકારની હિંસક ઘટના કે જૂથ અથડામણ ન થાય તે માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. શનિવારે રાત્રે શહેરના તમામ પીઆઈથી લઈને પોલીસ કમિશનર (Ahmedabad Police)  સુધીના અધિકારીઓ (Police Officer)  રથયાત્રાના રૂટ પર મેગા કોમ્બિંગ કર્યું હતું. જેની ખાસિયત એ હતી કે, દરેક પીઆઈ રથયાત્રાના રૂટ પર આવતા તેમના વિસ્તારની ગલી-મહોલ્લાની તાસીર, જે-તે વિસ્તારના ગુનેગારો-હિસ્ટ્રીશીટરો વિશે પોલીસ ટીમ અને ઉપરી અધિકારીઓને માહિતી આપશે.

આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024

મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે તેવી શક્યતા

2 વર્ષ પછી ભકતોની હાજરીમાં રથયાત્રા નીકળવાની હોવાથી મોટી સંખ્યામાં ભક્તો (Devotee) ઉમટી પડે તેવી શક્યતા છે.મહત્વનું છે કે, નજીકના સમયમાં જ રામનવમીએ હિંમતનગર અને ખંભાતમાં શોભાયાત્રા પર હુમલો અને જૂથ અથડામણની ઘટનાઓ ઘટી હતી. જે બાદ આ પહેલી રથયાત્રા નીકળવાની હોવાથી રથયાત્રામાં કોઈ હિંસક હુમલો કે અથડામણ ન થાય તે માટે પોલીસ (Police) અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">