Ahmedabad : રથયાત્રાની લઇને હજુ કોઇ જાહેરાત નહીં, પરંતુ મોસાળમાં પુરજોશમાં તૈયારીઓ

જગન્નાથજીની રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે હજુ કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. ત્યારે ભગવાનના મોસાળમાં રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.

Ahmedabad : રથયાત્રાની લઇને હજુ કોઇ જાહેરાત નહીં, પરંતુ મોસાળમાં પુરજોશમાં તૈયારીઓ
રથયાત્રાની મોસાળમાં તૈયારીઓ
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Jul 05, 2021 | 4:39 PM

Ahmedabad : ગુજરાતની સૌથી મોટી જગન્નાથજીની રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે હજુ કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. ત્યારે ભગવાનના મોસાળમાં રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.કોરોનાકાળમાં રથયાત્રાના આયોજન વચ્ચે કોરોનાનું સંક્રમણ વધે નહિ તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.ત્યારે ભગવાન જગન્નાથજીના મોસાળમાં રથયાત્રાના પર્વ દરમ્યાન કોરોનાનું સંક્રમણ વધે નહિ તેના કરાયું છે વિશેષ આયોજન.

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનું હાલ મોસાળમાં બિરાજમાન છે. જેને લઈને સરસપુરમાં આવેલા જગન્નાથજી મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે. સરસપુર મંદિરમાં આવતા દર્શનાર્થીઓ, તૈનાત પોલીસકર્મીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં દર્શનાર્થીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે.

દર્શનાર્થી, સ્થાનિકો અને પોલીસકર્મીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ ઉભો કરાયો

જેમાં  બ્લડપ્રેશર, સુગર, ઓક્સિજન લેવલ, ટેમ્પરેચર માપવામાં આવે છે. સાથે જ જો કોઈ દર્શનાર્થીને કોઈ તકલીફ હોય તો તેના માટેની દવા પણવિનામૂલ્યે આ કેમ્પમાંથી આપવામાં આવે છે. વિટામિન સી માનવ શરીર માટે લાભદાયક ગણવામાં આવે છે જેને લઈને આ કેમ્પ પર દર્શનાર્થીઓને વિટામિન-સીની ગોળી પણ વિનામૂલ્યે આપવામાં આવે છે..

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના મામા નું ઘર સરસપુર છે જેને કારણે ભગવાન જગન્નાથજી , બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ 15 દિવસ સરસપુર મંદિરમાં રોકાણ કરતા હોય છે જેમને સરસપુરવાસીઓ દ્વારા મંદિરમાં લાડ લડાવવા માટે ભજન-કીર્તન કરવામાં આવતા હોય છે.

આ 15 દિવસ દરમ્યાન મંદિર પરિસરમાં આવતા ભક્તો તેમજ દર્શનાર્થીઓને કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે ખાનગી NGO દ્વારા આ પ્રકારનો મેડિકલ કેમ્પ લગાવવાનું વિશેષ આયોજન કર્યું છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ 15 દિવસ મોસાળમાં રોકાણ કર્યા બાદ પૂનમના દિવસે નિજ મંદિરમાં પરત ફરતા હોય છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">