Ahmedabad : વાહનચાલકો માટે રાહતનાં સમાચાર, 45 દિવસ બાદ નેહરૂ બ્રિજ સમારકામ બાદ ખુલ્લો મુકાયો

Nehru bridge પરથી પસાર થતા લોકોને 45 દિવસ સુધી કોઈ બીજા રસ્તેથી પસાર થવું પડતું હતું. જે હવે ફરીથી શરૂ થતાં લોકોને વૈકલ્પિક રુટ પરથી પસાર થવાની માથાકૂટમાઠી રાહત મળશે.

Ahmedabad : વાહનચાલકો માટે રાહતનાં સમાચાર, 45 દિવસ બાદ નેહરૂ બ્રિજ સમારકામ બાદ ખુલ્લો મુકાયો
Nehru Bridge - File Photo
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 28, 2021 | 4:28 PM

Ahmedabad :  નેહરૂ બ્રિજ (Nehru bridge) સમારકામને પગલે છેલ્લા 45 દિવસથી બંધ કરવામાં આવ્યો હતો. જે આજે સમારકામ પૂર્ણ થતાં તેને લોકોની આવન-જાવન માટે ફરીરથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 13 માર્ચ 2021ના રોજ નેહરૂ બ્રિજને સમારકામ હેતુ બંધ કરવાં આવ્યો હતો. 27 એપ્રિલ સુધી બ્રિજનું સમારકામ ચાલવાનું હોવાથી બ્રિજ બંધ રહ્યો હતો. જેથી 45 દિવસ સુધી વાહનચાલકોએ વૈકલ્પિક રૂટનો સહારો લેવો પડતો હતો.જેને પગલે ફરીથી બ્રિજ શરૂ થતાં લોકો માટે રાહતના સમાચાર છે.

Ahmedabad: The city's Nehru Bridge was reopened after repairs, had been closed for 45 days

Ahmedabad’s Nehru bridge’s repair work is over and it has been reopened for traffic

બ્રિજ જર્જરિત થઈ જતા તેના સમારકામ માટે ભોપાલની કંપનીને રૂપિયા 3.50 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. નેહરૂ બ્રિજ પરથી પસાર થતા લોકોને 45 દિવસ સુધી કોઈ બીજા રસ્તેથી પસાર થવું પડતું હતું. જે હવે ફરીથી શરૂ થતાં લોકોને વૈકલ્પિક રુટ પરથી પસાર થવાની માથાકૂટમાઠી રાહત મળશે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

જે આજે સમારકામ પૂર્ણ થતાં તેને લોકોની આવન-જાવન માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 13 માર્ચ 2021ના રોજ નેહરૂ બ્રિજને સમારકામ હેતુ બંધ કરવાં આવ્યો હતો. 27 એપ્રિલ સુધી બ્રિજનું સમારકામ ચાલવાનું હોવાથી બ્રિજ બંધ રહ્યો હતો. જેથી 45 દિવસ સુધી વાહનચાલકોએ વૈકલ્પિક રૂટનો સહારો લેવો પડતો હતો.જેને પગલે ફરીથી બ્રિજ શરૂ થતાં લોકો માટે રાહતના સમાચાર છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">