Ahmedabad: “પહેલો સગો પાડોશી” કહેવાતને યથાર્થ કરતો કિસ્સો, કોરોનાગ્રસ્ત યુગલની મદદે આવ્યા પાડોશી

કોરોનાકાળમાં દરેક વ્યક્તિને પોતાને કોરોના થવાનો ભય છે. તેમજ દરેક લોકો એક બીજાથી દૂર ભાગી રહ્યા છે. ત્યારે આંબાવાડી વિસ્તારમાં પાડોશી ધર્મ અને માનવતાને મહેકાવતો એક કિસ્સો સામે આવ્યો છે.

Ahmedabad: પહેલો સગો પાડોશી કહેવાતને યથાર્થ કરતો કિસ્સો, કોરોનાગ્રસ્ત યુગલની મદદે આવ્યા પાડોશી
પ્રતિકાત્મક ફોટો
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 22, 2021 | 5:07 PM

કોરોનાકાળમાં દરેક વ્યક્તિને પોતાને કોરોના થવાનો ભય છે. તેમજ દરેક લોકો એક બીજાથી દૂર ભાગી રહ્યા છે. ત્યારે આંબાવાડી વિસ્તારમાં પાડોશી ધર્મ અને માનવતાને મહેકાવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેને સમાજ વચ્ચે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ગુજરાત અને શહેરમાં કોરોના સંક્રમણ બુલેટ ગતિએ વધી રહ્યું છે. જેથી લોકોમાં પણ ભયનો માહોલ છે. જેના વચ્ચે લોકો પણ એક બીજાથી દૂર ભાગી રહ્યા છે. ત્યારે અમદાવાદના આંબાવાડી (Ambavadi,Ahmedabad)માં એક અલગ કિસ્સો સામે આવ્યો. આંબાવાડીમાં દ્વારકેશ એપાર્ટમેન્ટમાં રહેતા અને GST ઓફિસર તરીકે ફરજ બજાવતા બીના સોલંકી અને તેમના પતિ 13 એપ્રિલે કોરોના સંક્રમિત થયા. જેમને બે વર્ષના બે જુડવા બાળકો પણ છે. જેવી તેમને જાણ થઈ કે કોરોના છે તો તેઓના પગ નીચેથી જમીન ખસી ગઈ કે હવે શું થશે? બાળકોનું શુ થશે?

જે અંગે પાડોશીઓ સાથે ચર્ચા કરતા પાડોશીઓ બાળકોને પોતાના બાળક તરીકે અપનાવતા સોલંકી પરિવારને થોડી રાહત થઈ. હાલ બીના સોલંકી અને તેમના પતિ હોમ આઈસોલેટ છે અને તેમના બે બાળકો તેમના જ એપાર્ટમેન્ટમાં બે પાડોશીઓના ત્યાં રહે છે.  જેમાં એક બાળકને તાવ હોવા છતાં પાડોશી રાવલ પરિવારે રાખ્યો અને હાલ બાળકો રાવલ પરિવાર સાથે સ્વસ્થ છે. જે પરિવારે અન્ય લોકોને પણ આ જ પ્રકારે લોકોની મદદે આગળ આવવા આહ્વાન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે માતા પિતાથી બાળક અલગ ઘરે જાય ત્યારે માતા પિતાનો જીવ બાળકોમાં રહે કે બાળકો શું કરતા હશે?  કેમ રહેતા હશે? જેની દેખરેખ માટે બીના સોલંકીએ તેમની ભાણીને રાજકોટથી બોલાવી. જે હાલ બાળકો સાથે પાડોશીના ઘરે રહી બાળકોને સંભાળે છે. તેમજ પાડોશી પરિવારની પણ દેખરેખ રાખે છે.

જેણે પાડોશીઓનો આભાર માન્યો તો સાથે સમાજના દરેક લોકોને આવી જ મદદ કરવા અપીલ પણ કરી. હાલ આઈસોલેટ થયેલા અને હાલ બાળકોથી અલગ રહી રહેલા માતાએ પણ પાડોશીઓનો આભાર માનીને TV9ના મધ્યમથી આભાર માની લોકોને પણ મદદ કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો : Amit Shah: અમિત શાહ આવી શકે છે અમદાવાદ, GMDC સ્થિત DRDOએ ઉભી કરાવેલી હોસ્પિટલને શરૂ કરાવી શકે છે

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">