Ahmedabad: બે વર્ષ બાદ કાવડયાત્રાનું આયોજન, 2500 કાવડિયાઓ પગપાળા યાત્રા પર નીકળ્યા

કોરોના કાળના (coronavirus pandemic) બે વર્ષ બાદ કાવડયાત્રા યોજાતા કાવડિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. છેલ્લા 8 વર્ષથી કાવડ યાત્રા યોજવામાં આવે છે.

Ahmedabad: બે વર્ષ બાદ કાવડયાત્રાનું આયોજન, 2500 કાવડિયાઓ પગપાળા યાત્રા પર નીકળ્યા
Ahmedabad kavad yatra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2022 | 1:13 PM

અમદાવાદમાં (Ahmedabad) શ્રાવણ માસ નિમિતે કાવડયાત્રા યોજાઈ. શહેરના અમરાઇવાડીથી કાવડયાત્રાને (kavad yatra) પ્રસ્થાન કરવામાં આવી હતી. 2500 કાવડિયાઓ કાવડમાં ગંગાજળ લઇ પગપાળા યાત્રા પર નીકળ્યા છે.કાવડિયાઓની યાત્રા ગાંધીનગર અમરનાથ ધામ પહોંચશે. અમરનાથમાં(Amarnath)  બાર જ્યોતિર્લિંગ પર જળાભિષેક કરવામાં આવશે. કોરોના કાળના (coronavirus pandemic) બે વર્ષ બાદ કાવડયાત્રા યોજાતા કાવડિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. છેલ્લા 8 વર્ષથી કાવડ યાત્રા યોજવામાં આવે છે.

જાણો કાવડ યાત્રાનો ઇતિહાસ

શ્રાવણ મહિનો શરૂ થતા વ્રત ઉપવાસની સાથે કાવડયાત્રા કરવાનું અનેરૂ માહાત્મય છે. કેસરિયા વસ્ત્રો પહેરેલા શિવભક્તો ગંગાનું પવિત્ર પાણી લઇને તે જળ શિવલિંગ પર ચઢાવે છે. જેઓ કાવડિયાના નામે ઓળખાય છે. છેલ્લા બે દાયકામાં કાવડ યાત્રાની લોકપ્રિયતા ઘણી વધી છે. પરંતુ શું તમે જાણો છો કે કાવડ યાત્રાનો ઇતિહાસ શું છે ?

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કેટલાક વિદ્વાનોનુ માનીએ તો સૌ પ્રથમ કાવડિયા ભગવાન પરશુરામ હતા. તેઓ ઉત્તર પ્રદેશના બાગપત પાસે આવેલા પુરા મહાદેવના મંદિરે કાવડ લઈને ગયા હતા અને ગંગાજળનો અભિષેક કર્યો હતો.પરશુરામ આ પ્રાચીન શિવલિંગ પર જળાભિષેક કરવા માટે ગઢમુક્તેશ્વરથી ગંગાજળ લાવ્યા હતા. આજે પણ આ પરંપરાનું પાલન કરતા શ્રાવણ મહિનામાં લોકો ગઢમુક્તેશ્વરથી જળ લાવીને મહાદેવ ઉપર અભિષેક કરે છે.

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">