Ahmedabad Rathyatra 2022 : બે દાયકાથી મુસ્લિમ સમાજની પરંપરા યથાવત, જગન્નાથ મંદિરને ચાંદીનો રથ અર્પણ, ફરી કોમી એકતાના થયા દર્શન

મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ મંદિર પહોંચીને મહંત દિલીપદાસજીને ચાંદીનો રથ આપીને કોમી એકતાનો મેસેજ આપ્યો હતો.

Ahmedabad Rathyatra 2022 : બે દાયકાથી મુસ્લિમ સમાજની પરંપરા યથાવત, જગન્નાથ મંદિરને ચાંદીનો રથ અર્પણ, ફરી કોમી એકતાના થયા દર્શન
jagannath Rathyatra 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 8:47 AM

ફરી એકવાર અમદાવાદમાં(Ahmedabadજગન્નાથની રથયાત્રા(Jagannath Rathyatar)  પૂર્વે કોમી એકતાના દર્શન થયા છે.જમાલપુર મુસ્લિમ સમાજના લોકોએ સતત 22માં વર્ષે ભગવાન જગન્નાથજીને ચાંદીનો રથ અર્પણ કર્યો હતો.રથયાત્રામાં કોમી એકતા જળવાઈ રહે તે માટે મુસ્લિમ બિરાદરોએ જગન્નાથજી મંદિરને (jagannath Temple) ચાંદીના રથની ભેટ આપી હતી.મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ મંદિર પહોંચીને મહંત દિલીપદાસજીને ચાંદીનો રથ આપીને કોમી એકતાનો મેસેજ આપ્યો હતો.મહત્વનું છે કે,બે વર્ષ બાદ ભગવાન જગન્નાજીની 145મી રથયાત્રા(rathyatra 2022) નીકળશે.એવામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં હિન્દુ -મુસ્લિમની એકતા જોવા મળી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

રથયાત્રા માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા(Ahmedabad Police)  ગોઠવવામાં આવી છે. કાયદો વ્યવસ્થા અંગે પોલીસ દ્વારા બંદોબસ્તની સ્કીમ જાહેર કરાશે,  ત્યારે હાઇટેક્નોલોજી સાથે 25 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રખાશે. બંદોબસ્તમાં પેરા મિલિટરી સહિત SRP અને ચેતક કમાન્ડો પણ હશે. તો કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ક્રાઇમબ્રાન્ચને મહત્વની જવાબદારી સોંપાઈ છે. ગુજરાત ATS અને ક્રાઇમબ્રાન્ચ શકમંદો પર બાજ નજર રાખશે.તેમજ અન્ય રાજ્યમાંથી આવેલા અમુક લોકોની હિલચાલ પર પણ નજર રાખવામાં આવશે.રથયાત્રાને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક રહેશે.

Latest News Updates

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">