અમદાવાદના થલતેજમાં એક જ પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ

અમદાવાદના થલતેજના પરિવારે વિદેશ જવા માટે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં એક કેસ પોઝિટિવ આવતા પરિવારના અન્ય સભ્યો સંક્રમિત થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 11:53 PM

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસો ઘટાડો થઇ રહ્યો છે. તેવા સમયે અમદાવાદ (Ahmedabad)શહેરના થલતેજ વોર્ડમાં(Thaltej) એક જ પરિવારના 4 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં આ પરિવારે વિદેશ જવા માટે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં એક કેસ પોઝિટિવ આવતા પરિવારના અન્ય સભ્યો સંક્રમિત થયા હતા.

હાલ તો આ તમામ સંક્રમિતોને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. તેમજ આસપાસના લોકોને પણ સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્વારા કોન્ટેક ટ્રેસિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત હાલમાં દિવાળી તહેવાર સમયે સંક્રમણ ફેલાતા તંત્ર અને આસપાસમાં લોકોની ચિંતા પણ વધારો થયો છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 20 પોઝિટિવ દર્દી નોંધાયા છે. જયારે 28 લોકો કોરોનાથી સાજા થઈ ઘરે પરત ફર્યા છે. રાજ્યના અત્યાર સુધીમાં કુલ 8,16,311 નાગરિકો કોરોનાને મ્હાત આપી છે તેમજ રાજ્યનો રિકવરી રેટ પણ 98.76 ટકા છે

ગુજરાત હાલ કુલ 196 એક્ટિવ કેસ છે. જેમાંથી 06 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઇ રહ્યા છે. જયારે 190 દર્દીઓ સ્ટેબલ છે. 8,16,311 નાગરિકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. વલસાડમાં એક નાગરિકનું સોમવારે કોરોનાને કારણે મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કચ્છમાં મેગા લીગલ સેવા શિબિર યોજાઇ

આ પણ વાંચો : ગુજરાતના આણંદ સ્થિત NDDB આગામી 5 વર્ષ માટે વારાણસી મિલ્ક યુનિયનનું સંચાલન કરશે

Follow Us:
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">