Ahmedabad : ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ કેસમાં કોર્ટે AIMIMના પ્રવકતાના શરતી જામીન મંજૂર કર્યા

અમદાવાદની(Ahmedabad) મેટ્રોપોલીટન કોર્ટે દાનીશ કુરેશીને જામીન આપ્યા.જેમા 25 હજારના બોન્ડ સાથે આરોપી દાનીશ સામે કોર્ટ કેટલીક શરતો પણ મુકી છે જેમાં દાનીશે નિયમ મુજબના દિવસોની અંદર કોર્ટમાં તેનો પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે.

Ahmedabad :  ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ કેસમાં કોર્ટે AIMIMના પ્રવકતાના શરતી જામીન મંજૂર કર્યા
Ahmedabad AIIAM Leader Danish Qureshi (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2022 | 10:15 PM

અમદાવાદમાં(Ahmedabad)  AIMIM ના પ્રવકતા દાનીશ કુરેશી દ્વારા શિવલિંગ મુદ્દે સોશિયલ મીડિયામાં(Social Media Post)  અભદ્ર ટિપ્પણી કરવા મામલે મેટ્રોપોલિટન કોર્ટે આરોપી દાનીશના શરતી જામીન મંજૂર કર્યા.જેમાં મહત્વના હુકમ સાથે અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટે દાનીશ કુરેશીને જામીન આપ્યા.જેમા 25 હજારના બોન્ડ સાથે આરોપી દાનીશ સામે કોર્ટ કેટલીક શરતો પણ મુકી છે જેમાં દાનીશે નિયમ મુજબના દિવસોની અંદર કોર્ટમાં તેનો પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે.

આ ઉપરાંત કોર્ટને જાણ કર્યા વિના આરોપી દાનીશ કુરેશી પોતાનું સરનામુ કે મોબાઈલ નંબર પણ બદલી શકશે નહી.લોકોની આસ્થા સાથે અને ધાર્મિક મામલો હોવાના કારણોસર હવે પછીથી આરોપી દાનીશ કુરૈશી આવા પ્રકારની કોઈપણ પોસ્ટ અને નિવેદનબાજી કરી શકશે નહી તેમ છતા પણ જો આવુ કઈ થાય તો તેજ સમયે તેના જામીન રદ્દ ગણાશે અને પોલીસ તેની ધરપકડ કરી શકે છે.

મહત્વનું છે કે દર મહિનાની 1 થી 5 તારીખની અંદર જેતે પોલીસ સ્ટેશનમાં હાજર પણ રહેવાનો હુકમ નામદાર કોર્ટ દ્નારા કરવામાં આવ્યો છે…અહિ મહત્વનું છે કે જામીન અરજીની સુનાવણી દરમિયાન સમગ્ર મામલાની કોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને કોર્ટ આ બાબતે ટકોર કરતા કહ્યું કે, અત્યારની પરિસ્થિતિમાં આ પ્રકારની પોસ્ટ માહોલ ખરાબ કરી શકે છે. જ્યારે આ મામલે સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી કે આગામી સમયમા ચુંટણી આવી રહી છે અને માહોલ બગાડવાના ઇરાદાએ આ કૃત્ય કરવામાં આવ્યું છે. જેથી આ મામલાની ગંભીરતા જોઇ આરોપીને જામીન ન આપવામાં આવે તેવી પણ રજુઆત કરવામાં આવી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ ઉપરાંત સરકારી વકીલે દલીલ કરી હતી કે, હાલના સમયમા રાજસ્થાન અને અન્ય સ્થળો પર કોમી હુલ્લડો થયા, તેવામાં આવા પ્રકારે સોશ્યલ મિડિયામાં પોસ્ટ મુકવાથી બેદરકારી ગંભીર પરીણામો સર્જી શકે છે. બીજી તરફ આરોપીના વકીલ તરફથી દલીલ કરવામાં આવી કે, આરોપી પ્રથમ વખત આ પ્રકારનો ગુનો અચાર્યો  છે તેથી તેને માફ કરવામા આવે, આરોપીને તેની ભુલ સમજાઈ હોવાનો પણ બચાવ પક્ષના વકીલ તરફથી કહેવામાં આવ્યું.આ તમામની વચ્ચે કાર્ટે AIMIMના પ્રવક્તાને શરતી જામીન આપી મુક્ત કર્યો છે.

(With Input, Ronak Verma, Ahmedabad) 

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">