Ahmedabad : નવસારીના કલ્પનાબેન પટેલના શરીરના અંગોનું દાન કરાયું, 5 દર્દીઓને મળ્યું નવજીવન

Ahmedabad : બ્રેનડેડ જાહેર થયા બાદ આવા દર્દી અનેક વ્યક્તિને નવજીવન આપી શકે છે. નવસારીના અજરાઇ ગામના રહેવાસી કલ્પનાબેન પટેલને બ્રેનડેડ જાહેર કર્યા બાદ તેમના શરીરના 5 અંગોનું દાન કરવાનો નિર્ણય પટેલ પરીવારે લીધો છે.

Ahmedabad : નવસારીના કલ્પનાબેન પટેલના શરીરના અંગોનું દાન કરાયું, 5 દર્દીઓને મળ્યું નવજીવન
કલ્પનાબેન પટેલ, નવસારી
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jun 19, 2021 | 6:22 PM

Ahmedabad : બ્રેનડેડ જાહેર થયા બાદ આવા દર્દી અનેક વ્યક્તિને નવજીવન આપી શકે છે. નવસારીના અજરાઇ ગામના રહેવાસી કલ્પનાબેન પટેલને બ્રેનડેડ જાહેર કર્યા બાદ તેમના શરીરના 5 અંગોનું દાન કરવાનો નિર્ણય પટેલ પરીવારે લીધો છે.

કલ્પના બેનના કયા અંગ દાન કરાયા હ્રદય – અમદાવાદ પ્રાઇવેટ હોસ્પિટલ કિડની – બંન્ને કિડની IKDRમા અલગ અલગ દર્દીને લિવર – IKDR બંન્ને આખો – સુરતની ચક્ષુબેંકને

કોરી સમાજના પટેલ પરિવારે બ્રેઈનડેડ કલ્પનાબેનના મૃત્યુબાદ હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી અનેક વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક પ્રસરાવી છે. અને સમાજને નવી દિશા પણ બતાવી છે.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

સુરતમાં રહેતા 55 વર્ષના કલ્પનાબેન પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો. જે માટે તેમની 15 દિવસ સુરતની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર કરાઇ. તેમ છતાં તેમની તબિયતમાં કોઈ સુધારો ન થતા તબીબોની ટીમ દ્વારા તેમને બ્રેઇન ડેડ જાહેર કરાયા.

કલ્પનાબેનના પરિવારમાં તેમને ગુમાવવાનું દુઃખ તો અસહ્ય હતું. પરંતુ કલ્પનાબેનના શરીરના અંગોનું પ્રત્યારોપણ કરી તેમના શરીરના અવયવો થકી તેમને જીવંત રાખવાનો નિર્ણય આ કપરી પરિસ્થિતિમાં પટેલ પરિવારે કર્યો.

કલ્પનાબેનની 2 કિડની, લીવર, હાર્ટ અને આંખોનું દાન 5 વ્યક્તિઓને આપી, કલ્પનાબેન મૃત્યુ બાદ પણ અન્ય વ્યક્તિઓને નવજીવન આપી ગયા. તબીબોની ટીમ દ્વારા ગ્રીન કોરિડોરની મદદથી સુરતથી આ તમામ અવયવો અમદાવાદ પહોંચાડવામાં આવ્યા. જેનું તુરંત જ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.

નવસારીના અજરાઈ ગામના ખેડૂત પરિવારનાના ગૃહિણી કલ્પનાબેનએ 5 વ્યક્તિઓને નવું જીવન આપ્યું. ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સ દ્વારા આ તમામ વ્યક્તિઓને નવજીવન  મળ્યા.  કોરી પટેલ સમાજના કલ્પનાબેનના પરિવારે સમાજના કુરિવાજો અને ગેર માન્યતાને બિલકુલ ધ્યાન પર ન રાખી અને કલ્પનાબેનના મૃત્યુ બાદ તુરંત જ શરીરના જે  પણ અવયવો કામ લાગે તેના ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયારી દર્શાવી.

સમાજમાં આજ પ્રકારની જાગૃતિ સાથે દરેક સમાજ અને વર્ગના લોકો અવયવોનું દાન કરે તો કિડની, લીવર કે કોઈપણ અન્ય અંગ માટે અંતે કોઈ દર્દી ને રાહ ન જોવી પડે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">