AHMEDABAD: નારોલમાં મૃત કબૂતરોનો બર્ડફ્લુ રીપોર્ટ નેગેટીવ, તંત્રએ લીધો રાહતનો શ્વાસ

AHMEDABAD : શહેરના નારોલમાં મૃત કબૂતરોનો બર્ડફ્લુ રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બર્ડ ફલૂની શક્યતાને ધ્યાને રાખી બે મૃત કબૂતરના બોડી સેમ્પલ તરીકે ભોપાલ લેબમાં મોકલવામાં આવ્યા હતા.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 05, 2021 | 10:09 PM

AHMEDABAD : શહેરના નારોલમાં મૃત કબૂતરોનો બર્ડફ્લુ રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બર્ડ ફલૂની શક્યતાને ધ્યાને રાખી બે મૃત કબૂતરના બોડી સેમ્પલ તરીકે ભોપાલ લેબમાં મોકલવામાં આવ્યા હતા. હાલ રિપોર્ટ નેગેટિવ આવતા ક્યાં કારણસર મોત થયા તે જાણવા AMCના હેલ્થ વિભાગને જાણ કરાઈ છે. આ કબૂતરોના મૃત્યુ એર પોલ્યુશનના કારણે થયા કે કેમિકલ રિએક્શનના કારણે થયા તે જાણવા વિવિધ વિભાગને જાણ કરાઈ છે. નારોલમાં ગત રોજ સુધી 190 અને આજે 14 મળી કુલ 204 કબૂતરના મોત થયા છે. બર્ડફ્લુનો રીપોર્ટ નેગેટીવ આવતા કબૂતરોના મોતના અન્ય કારણો જાણવા જો અન્ય કબૂતરના મોત થશે તો વધુ તપાસ કરવામાં આવશે.

 

 

આ પણ વાંચો: Rajkot: ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની અઢળક આવક, હાલમાં યાર્ડમાં આવક બંધ કરાઈ

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">