Ahmedabad : મુસ્લિમ સમાજમાં વેક્સિનેશનનો વ્યાપ વધારવા AMC એ યોજી બેઠક

Ahmedabad : કોરોના સામે હજુ સુધી કોઈ અકસીર દવા નથી શોધાઈ. દવા ન શોધાઈ ત્યાં સુધી ફરજીયાત માસ્ક, ફરજીયાત સોશિયલ ડિસ્ટન્સ અને વેકસીનેશન (Vaccination) એ જ માત્ર ઉપાય છે.

Ahmedabad : મુસ્લિમ સમાજમાં વેક્સિનેશનનો વ્યાપ વધારવા AMC એ યોજી બેઠક
વેક્સિનેશનનો વ્યાપ વધારવા AMC એ યોજી બેઠક
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 23, 2021 | 3:35 PM

Ahmedabad  : કોરોના સામે હજુ સુધી કોઈ અકસીર દવા નથી શોધાઈ. દવા ન શોધાઈ ત્યાં સુધી ફરજીયાત માસ્ક, ફરજીયાત સોશિયલ ડિસ્ટન્સ અને વેકસીનેશન (Vaccination) એ જ માત્ર ઉપાય છે. વેક્સીન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેના પર શરૂઆતથી ભાર મુકતા આવ્યા છે. તેમજ વિવિધ પ્રયાસો થકી લોકોને પણ નિયમ પાડવા સહિત ટેસ્ટિંગ અને વેકસીન લેવા બાબતે લોકોને જાગૃત કરાઈ રહ્યા છે. તેમજ વેકસીનેશન પણ કરાઈ રહ્યું છે.

અમદાવાદમાં મુસ્લિમ સમાજમાં વેકસીનેશનનો રેશિયો વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દક્ષિણ ઝોનમાં મુસ્લિમ અગ્રણી અને મૌલવી સાથે કાઉન્સિરોની હાજરીમાં AMC એ મિટિંગ યોજી વેકસીન લેવા બાબતે જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરાયો.

જોકે આ તમામ બાબતો વચ્ચે એક એવી ચર્ચા વહેતી થઈ છે કે મુસ્લિમ સમાજમાં વેકસીનેશનનો રેશિયો હાલ ઓછો છે. જેથી તેઓને વેકસીનેશન કરવું જરૂરી છે. કેમ કે કોરોના નાત, જાત કે ધર્મ કઈ જોતો નથી. તે તમામ માટે સરખો છે. જેનાથી તમામને સુરક્ષિત કરવા તેટલા જ જરૂરી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ પરિસ્થિતિ વચ્ચે મુસ્લિમ સમાજમાં વધુ વેકસીનેશન થાય માટે દક્ષિણ ઝોન દ્વારા પ્રયાસ હાથ ધરીને બહેરામપુરા અને દાણીલીમડા વોર્ડના કાઉન્સિલરો સાથે AMC એ મુસ્લિમ અગ્રણી અને મૌલવી સાથે મિટિંગોનો દોર શરૂ કર્યો છે. જેથી અગ્રણી અને મૌલવી થકી સમાજમાં લોકો આગળ આવે અને જાગૃત બને. જેથી મુસ્લિમ સમાજમાં વધુમાં વધુ લોકો વેકસીન લેતા થાય અને કોરોના સામે તેઓને સુરક્ષિત બનાવી શકાય.

વિનામૂલ્યે સ્થળ પર નોંધણી કરાવીને રસી લેવાની જાહેર કરેલ નીતિ અંતર્ગત 22 જૂનને મંગળવારે દેશભરમાં 54 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. ગુજરાતમાં વોક થ્રુ વેક્સિનેશનના (Walk Through Vaccination) ના બીજા દિવસે એટલે કે મંગળવારે 4 લાખ 53 હજાર 300 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં એક જ દિવસમાં 52 હજાર 392 લોકોએ કોરોનાની રસી લીધી હતી.

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">