Ahmedabad : કોરોના સંક્રમણ વધતા AMCનો નિર્ણય, કોર્પોરેટ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ રાખવાનો આદેશ

Ahmedabad : AMC ના પરિપત્ર અનુસાર કોર્પોરેટ ઓફીસોમાં 50 ટકા સ્ટાફ અથવા ઓલ્ટરનેટ ડે 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે.

Ahmedabad : કોરોના સંક્રમણ વધતા AMCનો નિર્ણય, કોર્પોરેટ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ રાખવાનો આદેશ
Follow Us:
| Updated on: Apr 15, 2021 | 10:46 PM

Ahmedabad : દેશમાં અને રાજ્યમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. દરરોજ નવા કેસો, મૃત્યુની વધતી સંખ્યા અને વધતા જતા એક્ટીવ કેસ દરરોજ નવા રેકોર્ડ સ્તરે પહોચે. ગુજરાતમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ અમદાવાદની છે. સમગ્ર રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા AMC દ્વારા એક બાદ એક નિર્ણાયક પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

કોર્પોરેટ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ રાખવાનો આદેશ અમદાવાદમાં વધતા જતા કોરોના સંક્રમણનર રોકવા AMC એ આદેશ કર્યો છે કે હવે શહેરમાં કોર્પોરેશનની હદમાં આવતી તમામ કોર્પોરેટ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે જ ઓફીસકામ શરૂ રાખી શકાશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં શહેરની મોટા ભાગની કોર્પોરેટ ઓફિસો આવેલી છે. હવે આ ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે કામ શરૂ રાખવનો આદેશ કરતા કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા થોડા ઘણા અંશે સફળતા મળશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પરિપત્રમાં શું કહેવામાં આવ્યું છે ? અમદાવાદ શહેરમાં આવેલ તમામ પ્રકારની ખાનગી ઓફિસો, સંસ્થાઓ, કોમર્શિયલ એકમોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી રાખવાની રહેશે.તાજેતરમાં ગુજરાત સરકારનાં ગૃહ વિભાગનાં હુકમ ક્રમાંક નં . વિ 1/કઅવ/102020/482 તા.12-04-2021 મુજબ કોવિડ-19 નાં સંક્રમણને અટકાવવા અંગેના કેટલાક નિર્ણયો કરવામાં આવેલ છે. જે અન્વયે અમદાવાદ શહેરમાં આવેલ તમામ પ્રકારની ખાનગી ઓફિસો, સંસ્થાઓ, કોમર્શિયલ એકમોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી રાખવાની રહેશે અથવા ઓલ્ટરનેટ ડે એ કર્મચારીઓ ફરજ ઉપર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે તે મુજબનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ છે. ઔધોગિક એકમોને આમાંથી મુક્તિ આપવામાં આવેલ છે.

કેટલો અસરકારક રહેશે આ નિર્ણય અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મોટી મોટી કોર્પોરેટ ઓફિસો આવેલી છે અને એમાંથી ઘણી ઓફિસોમાં દિવસ સાથે રાત્રે પણ કામ શરૂ રહે છે. 100 ટકા સ્ટાફ એટલે ઓફીસની પૂર્ણ ક્ષમતા સાથેનો સ્ટાફ અને 50 ટકા સ્ટાફ એટલે ઓફીસમાં અડધા સ્ટાફની જગ્યા ખાલી રહેશે.જેના કારણે ઓફીસમાં કર્મચારીઓ વચ્ચે અંતર જળવાયેલું રહેશે અને કર્મચારીઓ એકબીજાના સંપર્કમાં આવતા બચશે અને એ રીતે કોરોના સંક્રમણને ફેલાતું રોકી શકાશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">